________________
४३४
प्रज्ञापनासूत्रे परिणाम परित्यक्तवन्तस्ते औदारिकशरीरव्यपदेशं नो लभ्यन्ते इत्येवं रीत्या एकस्यापि शरीरस्यानन्तानि शरीराणि संभवन्ति, एवञ्चकैकस्यापि शरीरस्थानन्तभेदभिन्नत्वादेकस्मिन्नपि समये प्रचुराणि अनन्तानि शरीराणि उपलभ्यन्ते, तेपाञ्चासंख्येयकालमवस्थानं भवति, तेन चासंख्येयेन कालेन जीवै विप्रमुक्तानि अन्यानि असंख्येयानि लभ्यन्वे तान्यपि प्रत्येक मनन्तभेदभिन्नानि भवन्ति, तेपाञ्च मध्ये तावत्कालेन यानि भौदारिकशरीरपरिणामं परित्यजन्ति तानि हीयन्ते शेपाणि चोपादीयन्ते इति यथोक्तप्रमाणानन्तसंख्याकानि मुक्तानि औदारिकशरीराणि संभवन्त्येवेति भावः, तथा चोक्तम्-'न वि अविगलाणमेव केवलाणं पि गहणं एयं न य ओरालियगणमुक्काणं सवपुग्गाणं, किंतु जं सरीरमोरालिगं जीवेण मुकं तं चेत्र अणंतभेयभिन्नं च होइ जाव ते पुग्गला तं जीवनिव्यत्तियं ओरालियसरीरकायप्पओगं न मुंचंति न ताव अण्णपरिणामेण परिणमंति ताई पत्तेयं सरीराई भण्णंति, एवमेक्के कस्स. ओरालियसरीरस्स अगंतभेयभिन्नत्तणओ अणंताई चेव ओरालियसरीगई भवंति, प्राप्त होते हुए पुद्गल जब तक औदारिक पर्याय का परित्याग नहीं करते, तव तक औदारिक शरीर ही कह लाते हैं । जिन पुद्गलों ने औदारिक पर्याय का परित्याग कर दिया, है, वे औदारिक शरीर नहीं कहलाते । इस प्रकार एक ही शरीर के अनन्त शरीर संभव हो सकते हैं । इस तरह एक एक शरीर अनन्त भेदों वाला होने के कारण एक ही समय में प्रचुर अनन्त शरीर पाये जाते हैं । वे असंख्यात काल तक अवस्थित रहते हैं। उस असंख्यात काल मे जीवों के द्वारा त्यागे हुए अन्य भी असंख्यात शरीर होते हैं। उन सबके भी प्रत्येक के अनन्त-अनन्त भेद होते हैं। उनमें से उस काल में जो औदारिक शरीर पर्याय का परित्याग कर देते हैं, उन्हें गिनती में नहीं लिया जाता, शेष.की गिनती औदारिक शरीरों में होती है। अतएव मुक्त औदारिक शरीरों का परिणाम जो ऊपर कहा गया है, वह संभव होता है। कहा भी है-'न तो केवल કરતા ત્યાં સુધી હારિક શરીર જ કહેવાય છે જે પુદગલેએ દારિક પર્યાયનો પરિત્યાગ કરેલ છે. તેઓ દારિક શરીર નથી કહેવાતા. એ પ્રકારે એક જ શરીરના અનન્ત શરીર સંભવી શકે છે. એ જ રીતે એક એક શરીર અનન્ત દેવાળા હોવાને કારણે એક જ સમયમાં અનન્તશરીર મળે છે. તેઓ અસંખ્યાત, કાળ સુધી અવસ્થિત રહે છે. તે અસંખ્યાતમાં, કાળમાં જીવે દ્વારા ત્યાગેલ બીજા પણ અસંખ્યાત શરીર હોય છે. તે બધાના. પણ પ્રત્યેકના અનન્ત અનન્ત ભેદ હોય છે. તેમાંથી તે કાળમાં જે ઔદારિક શરીર પર્યાય પરિત્યાગ કરી દે છે. તેમને ગણતરીમાં નથી લેવાતા બાકીનાની ગણતરી દારિક શરીરમાં થાય છે.
તેથી જ મુક્ત ઔદારિક શરીરેનું પરિમાણ જે ઉપર કહેલ છે, તેને સંભવ બને. છે કહ્યું પણ છે-કેવળ અવિલ નહિ અર્થાત્ જેમના તેમ રહેલા મુક્ત અને ઔદારિક