________________
४३६
प्रमापनास्त्रे वा बहुर्वा औदारिकशरीरव्यपदेशभाग्भवतीति सिद्धम् अवैवमपि अनन्तलीकाकामप्रदेशप्रमाणानि तानि औदारिकशरीराणि कथमेकस्मिन् लोके अवगाहानि? इति चे दुच्यते-प्रदीपप्रकाशक्त् तदुपपत्तेः, यथा एकस्यापि दीपस्य ज्योतीपि सम्पूर्णभवनव्यातानि भवन्ति तदन्येपामपि दीपानां ज्योतीपि तत्रैव प्रविशन्ति तथैवोदारिकशरीराण्यपि योध्यानि । अथ वैक्रियशरीरमधिकृत्य गौतमः पृच्छति-'केवइया णं भंते ! वेउब्वियसरीरया पण्णता?' हे भदन्त ! कियन्तिलियल्संख्यकानि खलु वैक्रियशरीराणि प्रज्ञप्तानि ? भगवानाह-गोयमा!' हे गौतम ! 'दुविदा पष्णता द्विविधानि वैक्रियशरीराणि प्रज्ञप्तानि-तं जहा-बद्धेल्लया य मुक्केललगाय' तयथाउसका एक देश भी औदारिक शरीर कह लाता है। यहां तक कि शरीर का अनन्तशं भाग ली शरीर कहलाता है । इससे यह सिद्ध हुआ कि औदारिक शरीर के योग्य पुदालों का समुदाय भी, औदारिक रूप से परिणत होता हुआ औदारिक शरीर कहा जाता है।
प्रश्न-अनन्त लोकाकाशों के प्रदेशों के बराबर वे अनन्त औदारिक शरीर एक लोकाकाश में ही कैसे समाए हुए हैं ? . उसर-प्रदीप के प्रकाश के समान उनका समावेश हो सकता है । जैसे एक दीपक का प्रकाश सम्पूर्ण भवन में व्याप्त होकर रहता है, अगर उस भवन में अन्यान्य दीपक रख दिये जाएं उनका प्रकाश भी उसी भवन में समा जाता है उसी प्रकार औदारिक शरीरों का समा जाना भी समझना चाहिए। - अप वैकिय शरीर को लेकर गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! वैक्रिय शरीर कितने कहे गए हैं ? __भगवान् हे गौतम ! वैक्रिय शरीर दो प्रकार के कहे गए हैं, वे इस तरह છે. તેને અડધે ભાગ પણ દારિક શરીર કહેવાય છે. ત્યાં સુધી કે શરીરના અનન્ત ભાગ પણ શરીર કહેવાય છે. તેથી એ સિદ્ધ થયું કે દારિક શરીરને ચગ્ય ગુગલેના સમુદાય પણ દારિક રૂપે પરિણત થતા છતાં દારિક શરીર કહેવાય છે. ન પ્રશ્ન-અનન્ત કાકાશના પ્રદેશના બરાબર તેઓ અનન્ત ઔદારિક શરીર એક કાકાશમાં જ કેવી રીતે સમાય છે?
ઉત્તરપ્રદીપના પ્રકાશની સમાન તેમનો સમાવેશ થઈ શકે છે. જેમ એક દીપકને પ્રકાશ સંપૂર્ણ ભવનમાં વ્યાપ્ત બની રહે છે, અગર એ ભવનમાં અન્યા દીપક મકવામાં આવે તે તેમને પ્રકાશ પણ તેજ ભવનમાં સમાઈ જાય છે. એ પ્રકારે દારિક શરીરનું સમાઈ જવું પણ સમજી લેવું.
હવે વૈક્રિય શરીરને લઈને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! વૈશ્યિ શરીર કેટલાં કહેલાં છે?
શ્રી ભગવાન હે ગૌતમ!-વૈક્રિયા શરીર બે પ્રકારના કહેલાં છે. તે આ રીતે છે