________________
३९४
प्रभापनास्त्रे ____टीका-अथ नैरयिकादीनां भापाद्रव्यग्रहणवक्तव्यतां प्रस्पयितुमाह-'नेरइए णं भंते ! जाई दवाई भासत्ताए गेहइ ताइ किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ ?' गौतमः पृच्छतिहे भदन्त ! नैरयिकः खलु यानि द्रव्याणि भाषकतया गृह्णाति तानि कि स्थितानि-गमन क्रिया रहितानि गृह्णाति ? किं वा अस्थितानि-गमनक्रियावन्ति गृहाति ? भगनानाह-'गोयमा!! हे गौतम ! 'एवं चेव' एवञ्चैव-पूर्वोत्तरीत्यैव स्थितान्येव गृह्णाति नो अस्थितानि गृहातीत्याशयः, तदतिदिशन्नाह-'जहा जीवे वत्तव्यया भणिया तहा नेरझ्यस्स वि जाव अप्पावड्यं' यथा जीवे-समुच्चय जीवे वक्तव्यता भणिता-प्ररूपिता, तथा नैरयिकस्यापि वक्तव्यता भणितव्या यात्रद्-द्रव्यतः क्षेत्रतः कालतो भावतोऽपि गृह्णाति अनन्तप्रदेशिकानि गृह्णाति, असंख्येयप्रदेशावगाहानि गृह्णाति, एकसमयस्थितिकादि यावदसंख्येयसमयआणियवा) इस प्रकार एकवचन-बहुवचन से ये दश द डक कहने चाहिए।
टीकार्थ-अव नैरयिक आदि के भाषा ग्रहण संबंधी वक्तव्यता का प्ररूपण किया जाता है
गौतम-हे भगवन् ! नारक जीव जिन द्रव्यों को भाषा के रूप में ग्रहण करता है, सो क्या स्थित अर्थात् स्थिर द्रव्यों को ग्रहण करता है अथवा अस्थित गमनक्रिया युक्त द्रव्यों को ग्रहण करता है ?
भगवान्-हे गौतम ! पूर्वोक्त रीति के अनुसार स्थित द्रव्यों को ही ग्रहण करता है, अस्थित द्रव्यों को अर्थात् संचरणवान् द्रव्यों को ग्रहण नहीं करता। इसीका अतिदेश करते हुए सूत्रकार कहते हैं-जैसी वक्तव्यता समुच्चय जीव के विषय में कही है वैसी ही नैरयिक के विषय में भी जान लेना चाहिए, यावतूद्रव्य से, क्षेत्र से, काल से, भाव से भी ग्रहण करता है, अनन्त प्रदेशी स्कंधों को ग्रहण करता है, असंख्यात प्रदेशों में अवगाढ द्रव्यों को ग्रहण करता है, एक दस दंडगा भाणियवा) से प्रारे येय-महुपयनथी मास ४ ४ नसे.
ટીકાથ-હવે નરયિક આદિના ભાષા ગ્રહણ સંબંધી વક્તવ્યતાનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારક જીવ જે દ્રવ્યોને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું સિથત અર્થાત્ સ્થિર દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અસ્થિત ગમન કિયાવાળા 'द्रव्यो । यह ४३ छ ? - - શ્રી ભગવાહે ગૌતમ પૂર્વોક્ત કંથન પ્રમાણે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને અર્થાત્ સચરણવાન દ્રવ્યોને ગ્રહણ નથી કરતા. તેઓને અતિદેશ કરીને સૂત્રકાર કહે છે-જે વક્તવ્ય સમુચ્ચય જીવના વિષયમાં કહ્યો છે, તે જ નરયિકના વિષયમાં પણ જાણું લેવું જોઈએ, યાવત્ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, એને ભાવથી પણ ગ્રહણ કરે છે, અનન્ત પ્રદેશી સ્કનને ગ્રહણ કરે છે, અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે. એક સમયથી લઈને અસ ખ્યાત સમય સુધીની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે