________________
प्रमैयबोधिनी टीका पद ११ सू. ९ भाषाद्रव्यग्रहणनिरूपणम् विशेषाभ्यां खण्डशः कृत्वा व्यक्तस्फुटानि भापाद्रव्याणि निसृजति, तथा चोक्तम्-'कोई मंदपयत्तो निसिरइ सकलाई .सव्यदव्वाइं । अन्नो तिव्वपयत्तो सो मुंचइ भिंदिउं ताई ॥१॥ कश्चिद मन्दप्रयत्नो निसजति सकलानि सर्वव्याणि । अन्यस्तीव्रप्रयत्नः स मुञ्चति भेत्तुं तानि ॥१॥ तत्र-'जाई भिन्नाइं णिसरइ ताई अणंतगुणपरिवुड्डीएणं परिवुडमागाई लोयंतं फुसंति' यानि भिन्नानि स्फुटानि भापाद्रव्याणि निसृजति तानि किम् अनन्तगुणपरिवृद्धया परिवर्द्धमानानि लोकान्तं स्पृशन्ति, तथा च तीव्रप्रयत्नवक्तृनिसृष्टानि भापाद्रव्याणि स्फुटात्मकानि सूक्ष्मत्वात् बहुत्वाच्च पुष्कलानि अन्यान्यपि द्रव्याणि वासितानि विदधति तदन्यद्रव्यवासकत्वाच्च अनन्तगुणवृद्धया परिवर्द्धमानानि पढ्स दिक्षु लोकान्तं व्याप्नुवन्तीति भावः, तथा चोक्तम्-'भिन्नाई सुहुमयाए अणंतगुणवड़ियाइं लोगंतं । पावंति पूरयति य भासाए निरंतर लोग' ॥१॥ भिन्नानि सूक्ष्मतया अनन्तगुणवद्धितानि को निकालता है । दूसरा कोई वक्ता तीव्र प्रयत्न वाला होता है, वह उन भाषाद्रव्यों का भेदन करके, उनके खण्ड-खण्ड करके निकालता है ' ॥१॥ और जो द्रव्य भेदन करके-खण्डित कर-करके निकाले जाते हैं, वे अनन्तगुणवृद्धि से वृद्धि को प्राप्त होते हुए लोकान्त का स्पर्श करते हैं। तात्पर्य यह है कि भाषाद्रव्य जय खंडित करके निकाले जाते हैं तो उनकी शक्ति अनन्तगुणी बढ़ जाती है और उस बढी हुई शक्ति के कारण वे लोक के अन्त तक जा पहुँचते हैं । तीव्र प्रयत्न वाले वक्ता के द्वारा निकाले हुए स्फुट भाषाद्रव्य सूक्ष्म और बहत होते हैं और वे अन्यान्य भाषाद्रव्यों को भी वासित करते हुए अग्रसर होते हैं, इस कारण छहों दिशाओं में वे लोकान्त तक पहुँच कर व्याप्त हो जाते हैं। कहा भी है-'भिन्न द्रव्य सूक्ष्म होने के कारण अनन्तगुण वृद्धि को प्राप्त हो जाते हैं और लोकान्त तक पहुँचते हैं एवं सम्पूर्ण लोक को भाषा से व्याप्त कर लेते हैं ॥१॥ અર્થાત્ અખંડ ભાષા દ્રવ્યોને કાઢે છે, બીજા કેઈ વક્તા તીવપ્રયત્નવાળા હોય છે, તેઓ ભાષા દ્રવ્યોને ભેદીને તેમના ટુકડા-ટુકડા કરીને બહાર કાઢે છે ! ૧ |
અને જે દ્રવ્ય ભેદન કરીને–ખંડ–ખંડ કરીને કાઢવામાં આવે છે, તે અનન્ત ગુણ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ કાન્તને સ્પર્શ કરે છે–તાત્પર્ય એ છે કે ભાષા દ્રવ્ય જ્યારે ખંડિત કરીને કઢાય છે તે તેની શક્તિ અનત ગણી વધી જાય છે અને તે વધેલી શક્તિના કારણે તેઓ લોકના અન્ત સુધી જઈ પહેંચે છે. તીવ્ર પ્રયત્નવાળા વક્તા દ્વારા કાઢેલ સ્કૂટ ભાષા દ્રવ્ય સૂક્ષ્મ અને ઘણા હોય છે અને તેઓ અન્યાન્ય ભાષા દ્રવ્યોને પણ વાસિત કરતા થકા આગળ વધે છે, એ કારણે એ દિશાઓ તેમજ લેકાન્તક સુધી પહોંચી વ્યાપ્ત થઈ જાય છે. કહ્યું પણ છે– ભિન્ન દ્રવ્ય સૂમ હોવાના કારણે અનન્ત ગુણ વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે અને લેકાન્ત સુધી : - - એમ સંપૂર્ણ લેકને ભાષાથી વ્યાસ કરીલે છે કે ૧ છે