________________
प्रहारमात्र
गुणपर्यन्तानि भापान्वेन परिणमयितुं गृह्णाति, गौतमः पृच्छति-'जाइ' भाक्यो फाममंताई गेण्हइ ताई कि एगफासाई गेण्हइ जाव अट्टफासाई गिण्ड' हे भदन्त ! यानि द्रव्याणि भावतो-भावापेक्षया स्पर्शवन्ति भापात्वेन परिणमयितु' गृहाति' तानि किम् एक स्पर्शानि गृह्णाति ? यावद-किं द्विनि चतुः पञ्च पट् सप्ताट स्पर्शानि गृह्णाति ? भगवानाइ-'गोयमा !! हे गौतम ! 'गहणदवाई पडुच्च णो एग़फासाई गेण्हई' ग्रहणद्रव्याणि-ग्रहणयोग्यानि द्रव्याणि प्रतीत्य-आश्रित्य-ग्रहणयोग्यद्रव्यापेक्षया नो एकस्पर्शानि द्रव्याणि भापात्वेन परिणमयितु गृह्णाति, एकस्यापि परमाणो नियमतः स्पशव्यसद्धाबाद, उक्तञ्च-'कारणमेव तदन्त्यं सूक्षमो नित्यश्च भवति परमाणुः। एकरसगन्धवर्णी द्विस्पर्शः कार्यलिद्गश्च ॥१॥ इति, किन्तु 'दुफासाई गिण्डइ जाव चउफासाई गेण्डई' द्विस्पर्शानि-मृदुनीतानि, मृदृष्णानि गुण अम्ल आदि रस वाले द्रव्यों को जीव भापा के रूप में परिणत करने के लिए ग्रहण करता है।
गौतमस्वामी-हे भगवन् ! भावतः स्पर्शवाले जिन द्रव्यों को जीव भाषारूप में परिणत करने के लिए ग्रहण करता है, वे द्रव्य क्या एक स्पर्शवाले होते हैं ? यावत् आठ स्पर्शवाले होते हैं ? ___ भगवान्-हे गौतम ग्रहण योग्य द्रव्यों की अपेक्षा से एक स्पर्श वाले द्रव्यों को भाषा के रूप में परिणत करने के लिए ग्रहण नहीं करता, क्यों कि एक स्पर्श वाला कोई पुद्गल द्रव्य होता ही नहीं है । एक परमाणु में भी नियम से दो स्पर्श पाये जाते हैं। कहा भी है-'परमाणु कारण ही होता है, किसी का कार्य नहीं होता। वह अन्त्यद्रव्य है, क्योंकि उससे अधिक म्हन कोई पुदगल नहीं होता। वह सदन और नित्य होता है। उसमें एक रस, एक गंध, एक वर्ण
और दो स्पर्दा विद्यमान होते हैं। वह प्रत्यक्ष से दृष्टि गोचर नहीं होता, केवल स्कंध रूप कार्य की अन्यथानुएपत्ति से उसका अनुमान होता है।'
શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! ભાવથી સ્પર્શવાળા જે દ્રવ્યને જીવ ભાષા રૂપમાં પરિણત કરવા માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક સ્પર્શવાળા હોય છે? યાવત્ આઠ સ્પર્શવાળા હોય છે ?
શ્રી ભગવાન - ગૌતમ! ગ્રહણ યેગ્ય દ્રવ્યની અપેક્ષાએ એક સ્પર્શવાળાં દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ નથી કરતા, કેમકે એ સ્પર્શવાળા કઈ પુલ દ્રવ્ય થતાં જ નથી. એક પરમાણમાં પણ નિયમથી બે સ્પર્શ મળે છે, કહ્યું પણ છે–પરમાણું કારણ જ હોય છે, કેઈનું કાર્ય નથી હોતા. તે અન્ય દ્રવ્ય છે, કેમકે તેનાથી અતિ સૂક્ષમ કેઈ પુદ્ગલ હોતાં નથી. તે સૂક્ષ્મ અને નિત્ય હોય છે. તેમાં એક રસ, એક ગંધ, એકવર્ણ, અને બે સ્પર્શ વિદ્યમાન હોય છે. તે પ્રત્યક્ષમાં દષ્ટિ ગોચર નથી થતાં, કેવળ સ્કન્દ રૂપ કાર્યની અન્યથાનુપત્તિથી તેમનું અનુમાન થાય છે.