________________
प्रमैयबोधिनी टीका पद ११ सू० ३ भाषापदनिरूपगम् गौतम ! इन्त-सत्यम् 'जतीति इत्थि पण्णवणी जाईति पुसपण्णवणी जाईति णपुंसगपण्णवणी पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा'-जातिरिति-जातिमधिकृत्य स्त्रीपज्ञापनी, जातिरिति-जातिमधिकृत्य पुंप्रज्ञापनी, जातिरिति-जातिमधिकृत्य नपुंसकप्रज्ञापनी भापा प्रज्ञापनी खलु एपा भापा भवति, नेपा भाषा मृषा भवति, तथाहि-जातिगुणनिरूपणं वाहुल्यापेक्षया भवति नो समस्तव्यक्त्यपेक्षया अत एव जातिगुणान् निरूपयन्तो निर्मलबुद्धयः प्रायः शब्द समुच्चारयन्ति-प्रायेणेदं द्रष्टव्य मित्येव मुच्यते, अतः क्वचित् कदाचित जातिगुणवैपरीत्येऽपि दोषाभावात् प्रज्ञापन्येव एषा भाषा, न मृषेति भावः ॥सू० २॥
भाषा विशेषवक्तव्यता - मूलम् “अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति बुयमाणा अहमेसे बुयामीति ? गोयमा ! नो इणढे समटे, णपणस्थ सणिणो, अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ आहारं आहारेमाणे वाला और सत्त्ववान होता है । अतएव यह संशय उत्पन्न होता है कि पूर्वोक्त प्रकार की भाषा को प्रज्ञापनी समझा जाय या मृषा समझा जाय ? ।
भगवान् उत्तर देते हैं-हां गौतम ! यह जो स्त्री प्रज्ञापनी भाषा है, जो पुरुष प्रज्ञापनी भाषा है अथवा जो नपुंसक प्रज्ञापनी भाषा है, यह भाषा प्रज्ञापनी अर्थात सत्य है, यह भाषा वृषा नहीं है। तात्पर्य यह है कि जातिगुगों का निरूपण पहलता की अपेक्षा से होता है, एक-एक व्यक्ति की अपेक्षा से नहीं होता। यही कारण है कि जब किसी समय जाति के गुणों का निरूपण किया जाता है तो निर्मल बुद्धि प्ररूपण कर्ता प्रायः प्रायः शब्द का प्रयोग करते हैं। वे कहते हैं-प्रायः ऐसा समझना चाहिए । अतएव कदाचित् किली व्यक्ति में जातीय गुण की विपरीतता पाई जाय तो भी कोई दोष न होने से वह भाषा प्रज्ञापनी ही है, उसे मृषा नहीं कहा जा सकता ॥सू० २॥ છે. કેઈ નપુસક પણ ઓછા મેહવાળે અને સત્તાન હોય છે. તેથી જ એ સંશય ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્ત પ્રકારની ભાષાને પ્રજ્ઞાપની સમજની અગરતો મૃષા સમજવી ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હા ગૌતમ ! આ જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની ભાષા છે અથવા જે નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, એ ભાષા મૃષા થતી નથી. તાત્પર્ય એ છે કે જાતિગુણોનું નિરૂપણ બહુલતાની અપેક્ષાએ થાય છે, એક એક વ્યક્તિની અપેક્ષાએ નથી થતુ. એજ કારણ છે કે જ્યાં કોઈ સમગ્ર જાતિના ગુણોનું નિરૂપણ કરાય છે તે નિર્મળ બુદ્ધિ પ્રરૂપણ કર્તા પ્રાય. શબ્દને પ્રગ કરે છે–તેઓ કહે છે પ્રાયઃ એવું સમજવું જોઈએ. તેથીજ કંઈ વખત કોઈ વ્યક્તિમાં જાતીય ગુણની વિપરીતતા મળી આવે તે પણ કઈ દેષ ન થવાથી જ તે ભાષા " માપની જ છે, તે મૃષા નથી કહી શકાતી. એ સૂત્ર ૨