________________
३२५
प्रमैथयोधिनी टीका पद ११ सू. ६ जीवभावकनिरूपणम् अभापका मान्ति, 'तत्य णं जे ते संसारसमापनका भवन्ति, ते द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा सेलेसीपडिण्णगा य असेलेसी पडिवण्णमा य' तचथा-शैलेशीप्रतिपन्नकाश्च, अशैलेशीप्रतिपन्नकाश्च तत्थ णं जे ते सेलेसीपडिवण्णगा ते णं अभासगा' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते शैलेशीप्रतिपन्नका भवन्ति ते खलु अभापका भवन्ति, 'तत्थ णं जे ते असेलेसीपडिवनगा ते दुविका एणता' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते अशैलेशीप्रतिपन्नकाः सन्ति, ते द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा एगिदिया य अणेगिदिया य तद्यथा-एकेन्द्रियाश्च, अनेकेन्द्रियाश्च, 'तत्थ णं जे ते एगिदिया ते णं अलासगा' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते एकेन्द्रियाः सन्ति ते खलु अभापका भवन्ति, 'तत्थ णं जे ते अणेगिदिया ते दुविहा पण्णत्ता' तत्र खलु-तदुभयेपां मध्ये येते अनेकेन्द्रियाः सन्ति ते द्विविधाः प्रज्ञप्ताः 'तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य तद्यथा-पर्याप्तकाच, अपर्याप्तकाश्थ, 'तत्थ णं जे ते अपज्ज तगा ते णं अभासगा' तत्र खल्लुतदुभयेपांमध्ये ये ते अपर्याप्तका भवन्ति ते खलु अभापका भवन्ति, 'तत्थ णं जे ते पज्जत्तगा ते णं भासगा' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते पर्याप्तकाः सन्ति ते खलु भापका भवन्ति, प्रयोग नहीं करते, क्यों कि वे शरीर, इन्द्रिय आदि से रहित होते हैं । जो जीव संसार समापन्न हैं, वे भी दो प्रकार के होते हैं शैलेशीप्रतिपन्न और अशैलेशी प्रतिपन्न । जो जीव योगों का निरोध करके निश्चल-निस्पन्द आत्मप्रदेशों वाले हो चुके हैं, वे शैलेशीप्रतिपन्न कहलाते हैं । शैलेशीकरण को प्राप्त जीव अभा. षक होते हैं। किन्तु जो जीव शैलेशी प्रतिपन्न नहीं हैं, उनके भी दो भेद हैंएकेन्द्रिय अर्थात् पृथ्वीकाचिक आदि स्थावर जीव और अनेकेन्द्रिय अर्थात दो. तीन, चार अथवा पांचों इन्द्रियों वाले । जो जीव एकेन्द्रिय हैं, वे अभाषक हैं। किन्तु जो द्वीन्द्रियादि अनेकेन्द्रिय हैं, उनके दो भेद हैं-पर्याप्त और अपर्याप्त । इनमें जो अपर्याप्त हैं, वे अभाषक हैं, क्यों कि भाषापर्याप्ति की पूर्णता के विना भाषा का प्रयोग किया नहीं जा सकता । किन्तु उनमें जो पर्याप्तक है. સમાપન નથી, તેઓ સિદ્ધ છે. સિદ્ધ જીવ અભાષક હોય છે–તેઓ ભાષાને પ્રગ નથી કરતા, કેમકે તેઓ શરીર, ઈન્દ્રિય આદિથી રહિત હોય છે. જે જીવ સંસાર સમાપન છે, તેઓ બે પ્રકારના હોય છે-કૌલીશી પ્રતિપન અને એશેલેશી પ્રતિપન્ન. જે ગેને નિરોધ કરીને નિશ્ચય-નિસ્પન્દ આત્મપ્રદેશેવાળા થઈ ચૂક્યા છે, તેઓ શૈલેશી પ્રતિપન્ન કહેવાય છે. શૈલેશીકરણને પ્રાપ્ત તે જીવ અભાષક હોય છે. કિન્તુ જે જીવ શૈલેશી પ્રતિપન્ન નથી, તેમના પણ બે ભેદ છે-એકેન્દ્રિય અર્થાત્ પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ અને અનેકેદ્રિય અર્થાત્ છે, ત્રણ, ચાર અથવા પાંચ ઈદ્રિવાળા. જે જીવ એન્દ્રિય છે, તેમના બે ભેદ છે–પયાસ અને અપર્યાપ્ત તેમાં જે અપર્યાપ્ત છે, તેઓ અભાષક છે, કેમકે ભાષા પર્યાસિની પૂર્ણતા વિના ભાષાનો પ્રયોગ કરી શકા નથી. કિન્તુ તેઓમાં જે પર્યાપ્ત છે, તેઓ ભાષક થાય છે. ઉપસંહાર કરતા કહે છે