________________
प्रज्ञापनासूत्र ___टीका-अथ सापा द्रव्यग्रहणादि विषयकसंशयनिराकरणार्थमाह-'जीवे णं भंते ! जाई दवाई भासत्ताए गिण्डइ ताई कि ठियाई गेण्हइ अठियाई गेण्हइ ?' गौतमः पृच्छति-हे भदन्त ! जीनः खलु यानि द्रव्याणि भापात्वेन परिणमयितुं गृह्णाति-भापाद्रव्यग्रहण करोति, तानि द्रव्याणि किं स्थितानि-नगमनक्रियायुक्तानि गृह्णाति ? किं वा अस्थितानिगमनक्रियायुकानि गृह्णानि ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'ठियाई गिण्हइ नो अठिनियमा छद्दिसिं गेहति) हे गौतम ! नियम से छह दिशाओं से ग्रहण करता है __ संग्रहणी गाथा का अर्थ-(पुट्ठोगाढ अणंतर अणूय तह वायरे य उडमहे, आदिविसयाणपुचि णियमा तह 'छद्दिसिं चेव) स्पृष्ट, अवगाढ, अनन्तर, अणु तथा वादर, जव, अधः, आदि, विषय, आनुपूर्वी और नियम से षट् दिशाओं से ग्रहण करता है।
टीकार्थ-जीच पहले भाषाद्रव्यों अर्थातू भाषा वर्गणा के पुद्गलों को ग्रहण करता है, फिर उनका भाषा के रूप में परिणमन करता है और फिर भाषा के रूप में उन्हें त्यागता है । यह पहले कहा जा चुका है। अब प्रश्न यह है कि जिन भाषा द्रव्यों को जीव ग्रहण करता है, वे किस प्रकार के होते हैं ? इस विषय में ऊठने वाले अनेक प्रश्नों का यहां समाधान किया जाता है।
गौतमस्वामी प्रश्न करते हैं-भगवन् ! जीव भाषा के रूप में परिणत करने के लिए जिन द्रव्यों को ग्रहण करता है, वे स्थित अर्थातू स्थिर (हलन-चलन से रहित) होते हैं अथवा अस्थित अर्थात् गमनक्रिया युक्त होते हैं ?
भगवान्-हे गौतम ! जीव स्थित अर्थात् स्थिर द्रव्यों को ही भाषा के रूप
२ छ हशमाथी अड ४२ छे ? (गोयमा । नियमा छ दिसि गेण्हति) गौतम ! नियमयी ७ दिशामाथी ग्रहय ४२ छ संग्रहणी गाथा-(पुट्ठो गाढ अणंतर अणू य तह वायरे य उढ भए आदि विसयाणुपुचि णियमा तह छदिसी चेव) ।
સંગ્રહણી ગાથાને અર્થ –પૃષ્ટ અવગાઢ, અનન્તર, અણુ તથા બાદર, ઊર્વ અધ આદિ, વિષય, આનુપૂવી અને નિયમથી છ દિશાએથી ગ્રહણ કરે છે.
ટીકાર્ય-જીવ પહેલા ભાષા દ્રવ્ય અર્થાત્ ભાષા વર્ગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે. પછી તેને ભાષાના રૂપમાં પરિણમન કરે છે અને પછી ભાષાના રૂપમાં તેને ત્યાગી દે છે. એ પહેલા કહેવાએલું છે. હવે પ્રશ્ન એ છે કે, જે ભાષા દ્રવ્યને જીવ ગ્રહણ કરે છે, તેઓ કેવી જાતના હોય છે? એ વિષયમાં ઉઠતા અનેક પ્રશ્નોનું અહી સમાધાન કરાય છે–
શ્રી ગીરાસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન ! જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તેઓ સ્થિર અર્થાત્ (હલન ચલન વગરના) હોય છે? અથવા આ અસ્થિર અર્થાત્ ગમન ક્રિયા યુક્ત હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જીવ સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યોને જ ભાષાના રૂપમાં