________________
२६६
प्रमापनासूत्रे पर्यालोच्य व्रते स सम्यगुपयुक्तो व्यपदिश्यते, स खलु एवं जानाति-धहमेतद् ब्रवीमीति, यः पुनः करणापाटवेन वातादिनोपहत्तचैतन्यत्वेन या पूर्वापरानुपन्धान विकलो यथा कथचिद् मनसा परिकल्प्य परिकल्प्य ते सोऽलुपयुत्तो व्यपरिश्ते स सल्येवमपि न जानातिअहमेतद् ब्रवीमि, इति, वालकादयोऽपि च वाणा दीयन्ते, अतएव संशयानो गौतमःकिमेते कुमारादयो बालन्ति 'यद् वयमेतद् प इति ?' कि या न जानन्ति ? इति पृच्छति'अह भंते ! मंदकुमारए वा, मंदकुमारिया वा जाणइ बुयमाणा अहमेसे ग्रामीति ? हे भदन्त ! अथ सन्दकुमारको वा-उत्तानशयो नवजातगिशुः अतिवालः, मन्दकुमारिका वा उत्तानशया नव जाता बालिका वाणा-आपसाणा-भाषामायोग्यान पुद्गलानादाय भाषात्वेन 'परिणमय्य उच्चारयन्ती किमेवं जानाति-यवहमेतद् ब्रवीमीति ? भगवानाद-'गोयमा !' हे गौतम ! 'णो इणहे समझे' लायसर्थः समर्थ:-युक्त्योपपन्नः, नवत् सम्यगित्यर्थः, स खलु वह सम्यक् प्रकार से उपयुक्त कहलाता है। वह जानना है कि मैं यह बोल रहा हूं। किन्तु जो इन्द्रियों की अपटना के कारण अथवा वाल आदि के द्वारा चैतन्य का उपघात हो जाने के कारण आगे-पीछे कासन्बन्ध नहीं जोड सकता, जो जैसे-तैसे मन से कल्पना कर-करके बोलता है, वह अलुपयुक्त कहलाता है । वह ऐसा भी नहीं जानता कि- यह बोल रहा हू?
बालक आदि भी बोलते देखे जाते हैं । अतः संशयद करते हुए गौतमस्वामी प्रश्न करते हैं क्या ये कुमार आदि जानते हैं कि हम यह बोल रहे हैं ? अथवा नहीं जानते हैं ? यही आगे कहा जाता है-हे भगवन ! मन्ट कुलार अर्थात् सरल आशय वाला नवजात शिशु या अबोध बच्चा या इसी प्रकार की अयोध यालिका जय बोलती है अर्थात् झापा के शेग्य पुगलों को ग्रहण करके एवं उन्हें भाषा के रूप में परिणत करके नच्चारण करती है, तब क्या उसे मालूम रहता है कि मैं यह बोल रहा हूं या बोल रही हैं? વિચાર કરીને બેલે છે, તે સમ્યક્ પ્રકારથી ઉપયુક્ત કહેવાય છે. તે જાણે છે કે હું આ બલી રહ્યો છું. કિન્તુ જે ઈન્દ્રિયેની અપટુતાના કારણે અથવા બાલ આદિ દ્વારા ચતન્યનો ઉપઘાત થઈ જવાને કારણે આગળ પાછળને સમ્બન્ધ નથી જોઈ શકતા, જે જેવા તેવા મનથી કલ્પના કરી કરીને બેલે છે, તે અનુપયુક્ત કહેવાય છે તે એમ પણ નથી જાણતા કે હું આમ ખેલી રહ્યો છું.
બાલક વિગેરેને પણ બેલતા જોઈએ છીએ. તેથી સંશય કરતા શ્રી ગૌતમ, પ્રશ્ન કરે છે–શું કુમાર વિગેરે જાણે છે કે અમે આ બોલી રહ્યા છીએ? અગર નથી જાણતા? એ જ આગળ કહેવાય છેહે ભગવન્! મન્દ્રકુમાર અર્થાત સરલ આશયવાળા નવજાત શિશુ અગર અબે બાળક અગર એવી જાતની અધ બાલિકા જ્યારે બેલે છે અર્થાત્ ભાષાને ગ્ય પગલેને ગ્રહણ કરીને તેને ભાષા રૂપમાં પરિણત કરીને ઉરચારણ કરે છે, ત્યારે શું એને માલુમ રહે છે કે હું આ બલી રહેલ છે, અગર બેલી રહેલી છું ?