________________
१९६
प्रशापनास्त्र 'तहेव जाव आयए' तथैव-पूर्वोक्त संख्येयप्रदेशावगाढासंख्येयप्रदेशावगाढ संख्येयासंख्येयप्रदेशिकपरिमण्डलसंस्थानवदेव अनन्तप्रदेशिकं संख्येयप्रदेशादगाढ परिमण्डलं यावत् वृत्तम् , त्र्यसम् , चतुरस्रम् , आयतञ्चापि संस्थानं नो 'चरम' नो 'अचरमम्' नो 'चरमाणि' नो 'अचरमाणि' 'नो चरमान्तप्रदेशाः,' नो 'अचरमान्तप्रदेशाः' इति वा व्यपदिश्यते, अपि तु नियमतोऽनेकावयवाविभागात्मकत्वविवक्षायाम् 'अचरमञ्च चरमाणि च' इति व्यपदिश्यते, प्रदेशविवक्षायान्तु 'चरमान्तप्रदेशाश्च अचरसान्तप्रदेशाश्च' इति व्यपदिश्यते, 'अणंतपएसिए असंखेज्जपएसोगाढे जहा संखेजपएसोगाढे' अनन्तप्रदेशिकं परिमण्डलसंस्थानम् असंख्येयप्रदेशावगाढं यथा संख्येयप्रदेशावगाढं परिमण्डल संस्थान सणितं तथैव भणितव्यम् , 'एवं जाव आयए' एवम्-अनन्तप्रदेशिकासंख्ययप्रदेशावगाह परिमण्डलसंस्थानोक्तरीत्यैव, यावत्-अनन्तप्रदेशिकम् असंख्येयप्रदेशावमा वृत्तं, व्यस्रम् , चतुरस्त्रम् , आयतञ्चापि संस्थान चरमाचरमादि विषयेऽवसेयम् । गौतमः पृच्छति-'परिमंडलस्त णं भंते ! संठाणस्त संखेजतप्रदेशों में अवगाढ परिमंडल संस्थान के विषय में कहा गया है, उसी प्रकार अनन्तप्रदेशी एवं संख्यातप्रदेशावगाढ परिमंडलसंस्थान के संबंध में भी कहना चाहिए । इसी प्रकार अनन्तप्रदेशो एवं संख्यालप्रदेशों में अवगाढ वृत्त, व्यस्र, चतुरस्र और आयत संस्थान को भी समझलेना चाहिए । अर्थात् उन्हें भी चरम, अचरम, चरमाणि, अचरमाणि, चरलान्तप्रदेश और अचरमान्तप्रदेश नहीं कहा जा सकता, किन्तु नियम से अनेक अवयवों के अविभागात्मकत्व की विवक्षा से 'अचरम-चरमाणि' कहा जा सकता है। प्रदेशों की विवक्षा से 'चरमान्तप्रदेश और अचरमान्तप्रदेश' कह सकते हैं। अनन्तप्रदेशी एवं असंख्यातप्रदेशावगाढ परिसंडल संस्थान का कथन अनन्तप्रदेशी एवं संख्यातप्रदेशावगाढ परिमंडल संस्थान के समान समझना चाहिए। इसी प्रकार आयत संस्थान तक सभी की वक्तव्यता कह लेनी चाहिए। સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના વિષયમાં કહેલું છે, તે જ પ્રકારે 'અનન્ત પ્રદેશી તેમજ સ ખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના સંબન્યમા પણ કહેવું જોઈએ. એજ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરઅ, અને આયત સ સ્થાનને પણ સમજી લેવું જોઈએ અર્થાત્ તેમને પણ ચરમ અચરમ, ચરમાણિ, અચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, કિન્તુ નિયમથી અનેક અવયના અવિભાગાત્મકત્વની વિવક્ષાથીઅચરમ, ચરમાણિ કહી શકાય છે. પ્રદેશની વિવક્ષાથી ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહી શકાય છે.
અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત દેશાવગાઢ પરિમંડલ સં સ્થાનનું કથન અનન્ત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલના સમાન સમજવું જોઈએ. એ જ પ્રકારે આથત સંસ્થાન સુધી બધાની વક્તવ્યતા કહેવી જોઈએ.