________________
હાય, તે જ કરી શકે. બીજાની તાકાદ જ નથી. જેમ પૃથ્વી કેટલી મેટી? આકાશને પુછે, તે જાણે છે. અને આકાશ કેટલું મોટું? એ પૃથ્વીને પુછે, તે કહી શકશે.
જેમજેમ આત્મામાં જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્મા પિતે જ મહાપુરુષનાં વચનને સમજાતે જાય છે, અને સત્ય સમજાવું શરૂ થાય છે, ભ્રમણાઓ નાશ પામે છે. અને ઉત્તરોત્તર શ્રદ્ધાની વૃદ્ધિ થવાથી, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર-તપમાં અતિપ્રમાણુ આદર વધવા લાગે છે. પછી તે અનંતકાળને અજ્ઞાની સાચે જ્ઞાની થાય છે.
પ્રવ–નમસ્કારમહામંત્રના જાપથી, અર્થાત એકાદ નનો રિવાજ બલવાથી ૫૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે, અને આ નવકાર બેલવાથી ૫૦૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે. આવી વાતે શાસ્ત્રોમાં કહેલી છે તે શું બરાબર છે? .. नवकारहकअक्खरं, पावं फेडेह सत्तअयराणं ।
पन्नासं च पएणं, पणसयसागर समग्गेण ॥ ઈતિ પ્રસ્તુત પુસ્તક પૃ. ૧૦ ઉપર.
ઉ૦–ઉપરનું વર્ણન મહાજ્ઞાનિ પુરુષનાં વચનેથી તદ્દન સાચું અને શંકા વગરનું છે. કારણ કે
रागाद् द्वेषात् तथा मोहादू , भवेद् वितथवादिता। तदभावे कथनाम, भवेद् वितथवादिता ॥
અર્થ–રાગથી, દ્વેષથી અથવા અજ્ઞાનતાથી માણસ અસત્ય બોલે છે. પરંતુ શ્રીજિનેશ્વરભગવન્તના રાગ-દ્વેષ અને અજ્ઞાનતા સંપૂર્ણ નાશ પામ્યા છે. તેથી તે મહાપુરુષે અસત્ય