________________
૩૩
તથા એકેક સ્થાનમાં રહેલી, અનંતાન'ત વ્યક્તિઓને, તેમના પ્રત્યેક પ્રસ ંગાને, તેતે મહાપુરુષાના દ્રબ્યાને, ક્ષેત્રાને, કાળને અને ભાવને વિચારાય તે, શ્રીનમસ્કારમહામંત્રમાં દ્વાદશાંગીને સમાવાય તે યુતિથી અઘટમાન જણાતુ નથી.
૪૦—એક સૂત્રના અનતા અર્ધાં થાય. એ કેવીરીતે. ૩૦—આ કાળમાં પણ “નમો ટુર્નાનાવિ” આ એક શ્લાકના ૭૦૦ અ†, શ્રીવિજયહીરસૂરીશ્વરજીમહારાજના શિષ્ય પટ્ટધર વિજયસેનસૂરિમહારાજે કર્યાં હતા, તથા વળી “સના નો તે લૌથ આ એક વાક્યના આઠ લાખ અથ થયા છે.. આ પુસ્તક આજે પણ જૈન ભંડારામાં વિદ્યમાન છે.
તથા શ્રીજૈનશાસનમાં ખારે માસ અવશ્ય આરાધનીય, છ આવશ્યક–સામાચિક ચઉન્નીસથ્થા, વન્દન, પરિ મણુ, કાઉસ્સગ્ગ, પચ્ચખ્ખાણુ આટલાં છ વાકયા યાને શબ્દા ઉપર રચાયેલા આવશ્યક સૂત્ર તેની ઉપર લખાયેલી ટીકાઓ, વિશેષ્યાવશ્યક, આમ" સાહિત્ય હમણાં પણ લાખ શ્લાક જેટલું પ્રમાણુ હાવા સંભવ છે.
ખરી વાત એ છે કે જ્ઞાનિપુરુષા જ જ્ઞાનને સમજે છે, અને જ્ઞાનિપુરુષાના મગજરૂપ વખારામાં જ સાન કરીયાણું સચવાઈ રહે છે. ગુણ કેટલા હાય તેને ગુણી જ જાણી શકે છે, અને ગુણને જીરવવાની પચાવવાની શકિતપણ ગુણી પુરુષામાં જ પ્રકટેલી હોય છે. કહ્યું છે કે
मीयन्ते तद्गुणाः सम्यक्, तत्तुल्यैरेव नापरैः । વ્યોમમાનંદે ત્તિ, વામાન મપંચઃ ॥ ૨॥ અ:કાઈ ગુણી પુરુષાના ગુણાનુ માપ, જે સુક્ષી