Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
6
પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત આત્માવમેધ કુલકેમ્ ”
[ મૂલ તથા સામાન્ય સાર ]
12.
- સામાન્યા વિવેચક —પુ. મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમક—પ ]
રાષ્ટ્રિયરા મિછત્ત', મળુદુšએ સિલા મમત્ત' ચ; ત' ભિદસુ ભવસેલ. ઝાલાસણિા જિઅ સહેલ' ॥ ૩૫ મા
ત્યાં રાક્ષસ જેવુ' મિથ્યાત્વ છે, જેમાં મનના પાપથી ઉત્પન્ન થયેલ મમત્ત્વ રૂપી શિલા છે, તે ભવરૂપી પતને, હે જીવ! તું ધ્યાનરૂપી વા વધુ લીલાપૂર્વક
ભેદી નાંખ.
ન
દુર્ગામ પ ત ઉપર શું શું હોય તે બતાવી તેના નાથને પણ ઉપાય બતાવે છે ઈન્દ્રના હથિયા? વજ્ર આગળ ખધાં થયા હેઠે છે. લૌકિકા માને છે કે પહેલાં તને પાંખા હતી, ઊડાઊઁડ કરતા હતા . પણ પ્રસ`ગ પામી ઇન્દ્ર પેાતાના વાથી બધા જ પુતાની પાંખા કાપી નાખી તેથી ૫ર્વતને ભેøવા શુભ્ર યાધને વજીની ઉપમા આપી છે બાકી શુભ યાનમાં જ એવી પ્રચંડ તાકાત છે કે ક્રમ જતિ બધા જ વિકારો અને દાને ક્ષણમાત્રમાં લીલાપૂર્વક હતāyહત કરી નાખે-મૂળમાંથી જ ઉખેડી નાંખે. મૂળ જ હણાયુ' પછી પુનરુત્થાનના પ્રશ્ન જ નથી તેમ ભવરૂપી પત મુળમાંથી જ ઉખેડી ન ખાયા પછી ભવ કયાંથી આવે? ॥ ૩૫ ॥
આત્મજ્ઞાન વિનાનું બધુ જ્ઞાન નકામુ છે તે વાત કરે છે
જત્યસ્થિ આયનાણું, નાણુ. વિયાણું સિદ્ધિસહય' ત; સેસ' બહુ વ અહિય, જાણસુ આજીઆિમિત્ત ૫ ૩૬ u
જયાં આત્મજ્ઞાન છે, ત્યાં નિશ્ચયજ્ઞાન છે અને સિંધિ સુખને આપનારૂ પણ તે જ જ્ઞાન જાણેા. આત્મજ્ઞાન વિનાનું બીજું ઘણું. બધું પણ જ્ઞાન આત્માનું અહિત કરનારૂપ છે કાં ભાવિકા માત્ર છે એમ જણા
આ વાત વત્તમાન સ`દમાં તે અક્ષરશઃ યથાર્થ બની રહી છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તાકન માહનીય ક્ષયપથમ વિનાને જ્ઞાનાવરણીય ક્રમ ને સુંદરમાં સુદર થાપશ્ચમ પણ આત્માનુ ભય કર ભૂંડુ કરે છે, અહિત કરે છે, સ્વયં