Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
1 મણ ભૂલી અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન જીવવાના પ્રયત્ન કરે તે જ છે
કમની ગુલામીમાંથી-આધીનતામાંથી છટકી શકું. કમને આધીન થયેલા ન આજ સુધી જે જે કર્યું તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કમની આજ્ઞા છે આ મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે જ ખરખર જેનપણું
છે આ વાત જો હયામાં જચી જાય તો એવું બળ પેદા થાય કે પછી કે આપણે કામને કહી શકીએ કે- તારા બંધનમાં જરૂર છું પણ તારી આજ્ઞામાં
નથી. હવે તારી ઇચ્છા મુજબ જીવવાનો નથી. કેમ જીવવું તેની ખબર પડી કે | ગઈ છે. ગમે તેવા કાળમાં પણ ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞાને છે | વિચાર કરીને જીવવાનું છે.'
આપણે ઔદાયિક ભાવમાં બેઠેલા ખરા પણ દાયિક ભાવને જીવનાર છે નહિપણ જીવનારા તે ઉપશમ કે ક્ષયોપશમભાવ ભગવાનના ભગત કહે છે 4 રાવવું અને કર્મના હુકમ મુજબ જીવવું તેના જેવી નાલાયકાત એક નથી. 8 3 ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને પશમ ભાવને જીવવાનો વિચાર તે જ છે
ભગતનું સાચું લક્ષણ.
- ગીતાર્થ એટલે જેવી વ્યક્તિ આવે તેવી રીતે શાસ્ત્રની વાન ગોઠવીને છે કહેતા આવડે, પણ શાસ્ત્રની વાત આઘી મૂકી રાજી કરતા ન આવડે. તમે શાસ્ત્ર સમજવા માગે છે કે આ કાળમાં શાસ્ત્રની વાત ન ચાલે એમ માને છે
છે? ૨૫૦૦ વર્ષ પહેલાના શાસ્ત્રો આજે બીનજરૂરી છે એમ માને છે? છે શાસ્ત્ર લખનારા મહાપુરૂષો પરમ ચારિત્ર સંપન્ન, ગીતાર્થ ભવભીરૂ, પાપભીરૂ છે $ હતા. જે વાત ભગવાને કહી તે જ લખે પણ પોતાની વાત લખે નહિ. માટે ?
જ મહામહોપાધ્યાય શ્રી યશેવિજયજી માએ કહ્યું કે–સાધુની આંખ જ શાસ્ત્ર છે છે. શાસ્ત્ર કહ્યું તે જ જોવાનું અને વાંચવાનું જે ન કહ્યું તે ન જવાય અને ? ન ન વેચાય.
.
5 ચેયતા જ પ્રધાન :
દીક્ષાનો ઉપદેશ ધમધોકાર અ પોય પણ અહીં આવે તેમ ન કહેવાય. એ દીક્ષા બળાત્કારે ય અપાય, પણ કેને? જે કહે છે મારે દીક્ષા જ લેવી છે. જે હજી ઉલાસ જાગતું નથી પણ જો એકવાર આપવો તે મરી જાઉં પણ પ્રાણની માફક પાળીશ તેમ કહે તેને. મહાપુરૂએ જે જે વિધિ લખી છે ?