Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%૦૦૦૦૦૦છે પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
so
TU IT IS
W,સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાલ
૦ પાપના ઉદયથી આવતાં દુઃખ મથી બેઠવા એટલે દુઃખના મૂળને કાપવું. સંસારનું કે સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમકે, સંસારના સુખની ઈચ્છા પાપના ઉદયથી થાય છે
છે, તે ઈચછા ખુઢ પા૫ છે અને તેનાથી પાપને જ બંધ થાય છે. ૦ ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુઃખ. ૦ શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખો જ ગમે તે નાલાયક છે. ૦ સંસારના સુખ માટે શ્રી નવકારમંત્ર ગણવો તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે. . ધર્મ એટલે આત્માને પરિણામ મેક્ષની ઈચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. 9 ૦ ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસે-ટકો આત્માના ધર્મ પ્રાણને લુંટનારી ચીજો છે. તે ૦ ધર્મ કરતાં પણ પૈસે જેને વધારે વહાલું લાગે તેને ધર્મની કિંમત હોય જ નહી. તે ૦ અનિત્યઢિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને. ૦ શરીર પરનો પણ પ્રેમ જાય તો ખરેખર ધર્મ આવ્યો કહેવાય. આ 9. ૦ સંસાર સારે છે જ નહિ, સંસારનો જેને રસ લાગે તે ખરાબ થયો સમજે. 9 ૦ અવિરતિ એવું ભયંકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરા , અપ્રીતિ
ન થવા દે અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કટિક 0 પ્રીતિ થવા ન દે. 9 ૦ અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થના પ્રેમી બનીએ, કે 9. તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે અમે પણ * 0 મહાપુરુષોની આશાતના કરનારા છીએ. 0e0a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
જૈવ રહessessages