Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ જે તત્વનિર્ણય કે તત્વનો ઉચ્છેદ છે (ગતાંકથી ચાલુ)
-મુકિતપંથ પથિક ? පපපපපපපපපපපපපපපපපපපපපා
સંહારનું સુખ પણ બે પ્રકારનું છેએક સંસારના સુખમાં વૈરાગ્ય જવલંત છે કે રહે અને બીજું સંસારનું સુખ આસક્ત બનાવે–પાપ કરાવે દુર્ગતિમાં ભટકાવે. વૈરાગ્ય 8 કે જેમાં જવલંત રહે એવું સુખ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી મળે અને છે છે આસક્ત બનાવી પાપ કરાવી દુર્ગતિમાં ભટકાવનાર સુખ પાપાનુબંધી પુણ્ય બંધાવનાર 8 ધર્મ થી મળે..
પાપ નુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી એકવાર તે સુખ મળે જ પછી ભલે ! છે એ સુખમાં આસકત બનવા દ્વારા પાપની પરંપરા ચાલવાથી દુખની પરંપરા ચાલે!
પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી એકવાર પણ સુખ મળી જવાથી “ધર્માત્ સુખં છે છે એ શાસ્ત્રીય સનાતન સત્યને જરા પણ ટક્કર લાગતી નથી પછી ભલે દુઃખ આવે એ છે
દુઃખ તે પાપથી આવ્યું છે એ પાપ ભૂંડા ધર્મથી મળેલા સુખમાં આસક્ત બનવાથી છે ૫ પેદા થયું છે સારા ધર્મથી સુખ મળે તો ભૂંડા ધર્મથી પણ સુખ મળે જ એ પણ સુનિશ્ચિત ન શાસ્ત્રીય વાત છે એ શાસ્ત્રીય વાતને મુ. અભયશેખરજી “ભૂંડા ધર્મથી દુઃખ જ આવે” આવા છે જ કાર પૂર્વ ના વાક્યથી જુઠ્ઠી પાડે છે એથી “સુખ ધર્માત્' એ શાસ્ત્રીય સનાતન છે
સત્યને ઉછેક કરી રહ્યા છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે સાથે સાથે પોતાના સ્વ. ગચ્છાધિપતિ આ. ભુવનભાનુ સૂ. મ.ની પણ પરતેજમાં કહેવાયેલી શાસ્ત્રીય વાત છે | “પરંતુ તે શુભ ક્રિયા જે સુખ-સન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત
થાય તે ઝેરના લાડુ જેવી બની જાય છે એ પુણ્યના ટેસ આપે એ પુણ્યના ટેસ { આવે. છે એટલે આવા અશુભ અધ્યવસાયથી મિશ્રિત શુભ કિયાએ પુણ્યના ટેસ એટલે છે સંસારના સુખ આપે. પણ સુખ ધર્માત એ શાસ્ત્રીય સનાતન જીવંત રાખે છે જ્યારે છે
ભૂંડા ધમથી દુઃખ જ આવે? આવું વાક્ય લખીને “ધર્માત્ સુખ' એ સનાતન છે સત્ય પર ઘા કરી મુ. અભયશેખર વિ. ટુકડે ટુકડા કરી રહ્યા છે એથી એમ નિશ્ચિત છે જણાઈ આવે છે કે “અને તો પછી સુખ ધર્માત્ દુખં પાપાત્’ એ સનાતન 8. [ સત્યનું શું થાય. એવું લખાણ કરી તે સનાતન સત્યની જે ચિંતા કરી છે. એ છે ખરેખર દંભી છે.
શાસ્ત્રકારે કહે છે ભૂંડો ધર્મ એટલે પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મ, તેનાથી છે.