Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
૯૨૨ :
': શ્રી જૈન શાસન [અઠવાડિક]
સંગત ચ આગમે ઘત્યંતેઢયઃ સાતસ્ય કેવલિ ભિધીયતે સાતા સાત ઢાંતમુહૂર્ત ! પરિવર્તમાનતયા યથાસાતેય એવં સાપતિ”
કેવલીને સુધા–તૃષા માનીએ તે અનંત સુખને વ્યાઘાત થાઓ. ઈ કહે છે, છે તે પણ શુન્ય વચન. જે માટે અનંત સુખ ભવસ્થ કેવલીને તે કેવલજ્ઞાન રૂપ જપ યેગા વ્યાઘાતે ઉપચારી કહ્યું છે. “જાસર્ચ સમાં, નાણમણું તછવિ%િ વિમલ રહિદે ઉગાહાઈહિ સુહતિ એ લિય ખાણિતિ
પણ પરમાર્થથી ક્ષાયક અવ્યાબાધ સુખગુણ તે સિદ્ધને જ હુએ. ઉક્ત ચ– 5 4 “અનતે સુખવી ભવિલક્ષયાત્ કમાતુ. જે પ્રવચનસાર મધ્યે–પુણ્યફલા અરિહતા છે તેસિ કિરિયા પુર્ણાહિઉ રાયગા મહાદીહિં વિરહિઝા તહ્મા સી બેઈગિત્તિમા.” !
પ્રકૃષ્ટ પુણ્યફલરૂપ અરિહંત છે. તેહને સ્થાન નિષદ્યા વિહારાષ્ટિ ક્રિયા ઉદય- છે ભાવની જે કહી છે, તે મેહાદિક રહિત માટે ક્ષાયિક જ કરી ગણીયે. ઇસી પરિભાષા કહી છે, તે ચુક્તાહાર ક્રિયામાંહે પણ બાધતી નથી. જે કઈ કહે છે જે અનંતવીર્ય તે કેવલી છે તેને સુધા ન બાધે. તેને કહિયે સુધાદિકે વીર્યહાણ ન હોય, પણ બલા- 5
પચય હાય માટે કવલાહાર ઉદ્રય નિયત કરેજ, બલ શારીર વિયચાંતર; શકિત વિશેષ છે ન ઇતિ શાસ્ત્રાસિદ્ધ.
આહાર પ્રમાદરૂપ છે, તે માટે છઠ્ઠા ગુણઠાણ લગે જ હવે. એહવું જે કહે છે, તિણે છે સ્થાન નિષદ્યા વિહારાદિક ક્રિયા કેવલીને કેમ કરી કહેવી? આહાર હોય ત્યાં નિંદ્રા હોય જ છે એ વ્યાપ્તિ નથી જ. વેનીયમ ઉયથી નિદ્રા કવલાહાર હુએ અને દર્શનાવરણીય કર્મ ગયાથી નિદ્રા નહી હુવૈ. “તસ્માદ્વિપરીતિ બાધક તર્ક ભાવાન્ન વ્યાપ્તિઃ”
કેઈ કહેશે આહાર સંજ્ઞા સાતમે ગુણઠાણે નથી તે આગલ કિહાંથી ? આહાર સંજ્ઞા વિના આહાર કેવલીને કિમ હુવે ? તે જુઠું જે માટે આહારસંજ્ઞા “બલવાહારલાષા ઈ ગેમસાર ટીકાધુરે સાતમે પત્રે જ છે. તે માટે અભિલાષારહિત આહાર, . અપ્રમત્ત સાધુને હવે, તિહાં હૃષણ નથી. કિં બહુના આવશ્યકાદિક ક્રિયા પણ અપ્રમત્ત છે સાધુને વિકલ્પ૨હિત અસંગક્રિયારૂપ છે. પણ વીતરાગ વચન પ્રણિધાન સંકલ્પપૂર્વ ? ૧ વચનક્રિયારૂપ નથી. તે આહાર ક્રિયા પ્રમત્ત સાધુથી વિલક્ષણ હોય તેનું કાંઈ છે કહેવું ! અત એવ ભિક્ષાટનાદિ ક્રિયા પણ કેવલ વ્યવહારાનુગત છસ્થ વ્યવહારથી ? છે ભિન્ન દેખી ઉત્રાસ ન કરો. વચન-અસંગાનુષ્ઠાન ભેદ જાણવા. ષોડશક ૩થ મળે ! 5 શ્રી હરિભદ્રસૂરિએ આય કહી છે. “ચક્રભ્રમણે દંડાત્તદભાવ ૨. પરં ભવતિ વચના છે છે સંગાનુષ્ઠાન કેતુ જ્ઞાપક યં” એ ગદ્દષ્ટિ ગ્રંથ શ્રોતાને અગોચર ન રહે તે !