Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પર્યાવરણવાદીઓથી ભગવાનને બચાવો
.
-પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદશનવિજયજી મ. ?
-
-
-
અનોપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગની જ સ્થાપના કરી છે. છે સંસારને તે ભૂંડામાં ભૂડો, ખરાબમાં ખરાબ બતાવ્યો છે. સંસારમાર્ગને ખાંડવામાં
જરાપણ કમીના રાખી નથી. સંસારમાં રહેનાર શ્રાવક પણ સંસારને જરાપણ સારો માનતો નથી કે હું સારું કરું છું તેમ પણ માનતો નથી તે સાધુ તે સંસારને સારો ૧ માને કે મનાવે પણ નહિ તે સ્પષ્ટ વાત છે. છતાં ય આ દુઃષમા કાળનો પ્રભાવ કહે છે 5 કહો કે, માર્ગની શ્રદ્ધા અને સમજણ વિના જાતે જ બની બેઠેલા (કે બનાવી દીધેલા છે પાપાનુબંધી પુણ્યોદયે !) ઉપદેશકે–વતાઓ જે રીતની માર્ગ વિરુદ્ધ-અશાસ્ત્રીય,
(સાચા શ્રાવને ય ન છાજે તો સાધુને તે વિચારવી ય ન શોભે તેવી વિચારધારાએ છે ફેલાવી રહ્યા છે તેથી સત્યપિપાસુ શાસનપ્રેમી આત્માઓને દુઃખ થાય અને તેમની ઉપર
સાચી યા ચવે તે સહજ છે. તેવાઓની ખોટી લલચામણી–લોભામણી વાતોમાં ફસાઈજ તણાઈ આત્માનું અહિત ન થાય માટે ભાવિકેને સાચો માર્ગ બતાવી તેમાં સ્થિર કરવા છે તે તેમની કપરી પણ અનિવાર્ય ફરજ બને છે. ભલે “વિધીનું કલંક કે ઉપાધિ મળે
તો ય તેઓ સન્માર્ગ રક્ષાના પોતાના કાર્યથી ખેઢ પામતા નથી કે અચકાતા પણ નથી. સમજુ, જિજ્ઞ સુ આત્માઓને સાચી વાત સમજાવવાના પુરુષાર્થમાં લેશ પણ પાછી પાની | 8 કરતા નથી, કારે પણ નહિ.
આજે ચારે બાજુ અરાજકતા વ્યાપી છે, તક સાધુએ પોતાના સ્વાર્થની સિદ્ધિ ! તે માટે સિદ્ધાન્ત વિહોણા બન્યા છે, વાનરની જેમ ક્યારે કઈ બાજુ ગુલાંટ મારે અને
વિશ્વાસની ઠંડે કલેજે કતલ કરી નાખે તે કહેવાય તેમ નથી. યેન કેન પ્રકારેણ પિતાનો ૧ ય કકકો ખરે કવો છે, તેમાં જેટલાં ય પૂના નામ વટાવાય તેમાં લેશ પણ શરમ { આવતી નથી. તેમાં મનતુ મારે તે સારા અને મારા અને રોકે તે સારા હોય તો ય છે તેમના જેવા શત્રુ બીજા એક નહિ–તેવી માન્યતાઓ જોર પકડયું છે. આપણા સ્વાર્થની
આડે આવનારી ભગવાનની આત્મહિતકર વાતો પણ અવ્યવહારૂ લાગે છે. તેવા પ્રસંગે સાચા આત્મહિતકર માર્ગે સૌને દેરવાની જેમની જવાબદારી છે. તેઓની ગમે તે # કારણે દેખાતી ઉપેક્ષાવૃત્તિ કે ઉદ્યાસીનતા પણ વાતાવરણને કલુષિત બનાવવામાં જાણે- તે R અજાણે નિમિત્ત બને છે તેને પણ સુજ્ઞજનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી.
જે શ્રી. જૈન શાસનને પ્રાસાઢ શ્રદ્ધા-જ્ઞાન અને આચારના પાયા ઉપર નિર્ભર { છે તે જ પાયાને હચમચાવવાના પ્રયત્ન કરાય ત્યારે માત્ર જોયા જ કરે તો તે શક્તિમાન