Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વડોદરા–જેન શાસનના જગપ્રસિદ્ધ તિર્ધર પૂજ્યપાઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ 8 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પૂજ્યમુનિ શ્રી મેક્ષરતિવિજયજી છે મ. અને પૂજય મુનિ તત્વદર્શનવિજયજી મ.ની પાવનનિશ્રામાં વડોદરા ખાતે હરણરેડ { ઉપર આવેલ “વિજય રામચંદ્રસૂરીશ્વર આરાધના ભવન-જિનેન્દ્ર વિહાર” માં પ્રવચન છે 8 દરમ્યાન “શ્રી આત્મારામજી જૈન પાઠશાળાનું” નું ઉદ્દઘાટન શ્રી કુમુદભાઈ ભીખાભાઈ ૬ શાહના શ્રીહસ્તે કરવામાં આવ્યું ત્યારે જૈન શાસન દેવ કી જે નો નાદ ગુંજી ઊયો હતો. તે સમયે ઉદ્દઘાટન શ્રેષ્ઠી અને શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલ આક્રિએ સમ્યકજ્ઞાન આ આયોજનમાં ઉત્સાહપૂર્વક ગઢાન જાહેર કર્યું હતું.
બને મુનિવરોએ વડોદરાના મુખ્ય સ્થાનમાં સ્થિરતાને થડે થોડે લાભ છે ને આપીને અ. સુ. ૬ ના મંગલ દિવસે શ્રી અક્ષરી જૈન સંઘ આંગણે ભવ્ય સ્વાગત
સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. પ્રવેશ પ્રવચન પછી રૂા. ૩૦ – સંઘ પૂજન તૈથા છે મુંબઈના ભાવિ તરફથી શ્રીફળની અને અલકાપુરી સંઘ તરફથી લાડવાની પ્રભાવના { થઈ હતી. ગુરૂ પૂજનની ઉછામણને લાભ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ પરિવારે 8
લીધે હા અહીંના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા પછી અહીં સર્વપ્રથમ ચાતુર્માસ થતું { મુનિવરેની વાણુને ભાવિકે ઉમંગભેર ઝીલી રહ્યા છે. જિનવાણીને ગંગાપ્રવાહ ત્રિકાળ ૬ કે વહી રહ્યો છે. રવિવારે તે ૯-૦૦ થી ૧૨–૦૦ પ્રવચન ચાલે છે કે તૃષા શમાવી રહ્યા છે. આ ૧ જામનગર પ્લોટ–અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ.ની નિશ્રામાં અષાડ છે જેમાસીની આરાધના સુંદર થઈ સૂરા વહોરાવવાની બેલીઓ સારી થઈ અષાડ વ–૨ 8 થી સૂત્ર વાંચન શરૂ થયું. | (વોલીઓ (૧) ઉપદેશ સાર વહોરાવવાનું ૩૬૦૧ મણ દેપારભાઈ દેવશી ! # હરણીયા (૨) ૧ લી જ્ઞાન પૂજા શાહ નેમચંદ ખીમજી પારેખ, બીજી જ્ઞાન પૂજા શ્રીમતી છે કસ્તુરબેન રાયચંદ ફુલચંદ, ત્રીજી જ્ઞાન પૂજા શાહ હશરાજ સોજપાર ગોસરાણી, જેથી આ જ્ઞાનપૂજા શાહ ગોવીંદજી સામત માલદે, પાંચમી જ્ઞાન પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ ?
અષ્ટપ્રકારી પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ અને ગુરુપૂજન ૯૦૧] મણ શાહ પોપટલાલ R. છે. રાજાભાઈ ગુઢકા હદ પ્રેમચંદભાઈ પટેલ મુંબઈ અષાડ વ–૨ થી મેરુ મંદિર તપ શરૂ 5 • થયો છે. રોજ ભાવિકો તરફથી પ્રભાવના થાય છે. ચોમાસીને દિવસે ૧૦–રાતં બી. છે અને સૂત્ર વાંચન વખતે ૫–૫ રૂા.નું સંઘ પૂજન શાહ પોપટ રાજા ગુઢકા તરફથી : આ હ: પ્રેમરાંત મેઘજીએ કહ્યું હતું. છે રોસવાળ કોલોનીમાં અ. વ–૨ થી ઉપદેશ પ્રાસાઢ વાંચન શરૂ થયું પૂ. મુ.
શ્રી દિવ્યાનંદવિજયજી મ. દરજ વ્યાખ્યાન આપવા પધારે છે. ભૂત્રની બેલીઓ સારી થઈ હતી