Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અ૪ ૪૭–૪૮ તા. ૨૯-૭-૯૭ :
: ૧૦૦૭ + B
શકિત છે તેને કરવાનું મન નથી. તમને મનમાં થાય છે કે, આટલી તાકાત, શકિત છે.
હોવા છતાં ય મને અકરમીને ખરચવાનું મન કેમ થતું નથી ? શક્તિ મુજબ કરવાના છે. | મનોરથ થાય છે. તેને અમલમાં મૂકવાની હવે યોજના ઘડી છે તેમ છે?
આ મહાત્મા એગણત્રીશમે વર્ષે તે સાધુ થયા. તેમના ગુરૂ મ. પૂ. શ્રી બાપજી મ.ના શિષ્ય હતા. સારામાં સારા ત્યાગીને વિરાગી હતા. તેઓ મોટે ભાગે વાગડમાં 1 વિચર્યા છે. તેમના તપ-જપ-ત્યાગની છાયાથી વાગડ જેવા અજ્ઞાન પ્રદેશને ધમ બનાવ્યો. 5
અજ્ઞાનને ધર્મ કરવા કઠીન કામ છે. આજના ડીગ્રીવાળાને સમજાવવા ઘણું કઠીન છે? ને માથું જ ધડ પર નથી.
મુંબઇમાં આટલા જેને હેય ને સાધારણના ખર્ચા પૂરા કરવા અડધા દેવદ્રવ્યના છે કે, તે કલંક ન કહેવાય! મુંબઈમાં વસનારા જૈનનો ખિસ્સા ખર્ચે કેટલો? બધા તે છે
આપી દેતા હોય તો સાધારણના વાંધા જ ન રહે, સાતે ક્ષેત્ર તર થઈ જાય. ધર્માત્મા, ધર્મ પમાડે તેને બીજી લાલચો નથી આપવી પડતી. ઉપદેશમાં ધર્મને ધર્મની રીતે
સમજાવાય. આ મહાત્માએ વાગડ ઉપર મોટે ઉપકાર કર્યો છે. વાગડમાં ધર્મ ટકી ! { રહ્યો છે.
આજના શહેરમાં શ્રાવકને સાધુની ગરજ ન હોય તો આ શહેરે રહેવા જેવા 8 નથી. મહાના પ્રસંગે આવવું પડે માટે અમે આવીએ છીએ. સાધુઓને તમારે ગરજ
નથી. સાધુ તમારા માથે પડયા છે તેમ માને છે. જેને સાધુઓના સંયમને ખપ છે
ન હોય તો સાધુઓની જરૂર પણ શી હોય? ઉપાશ્રય કોને જોઈએ ? અમારે કે શ્રાવ- કેને? આજની હાલત લગભગ એ છે કે, તમારે ધર્મ કરવો નથી, બીજા પાસે કરાવો { નથી અને અમે ય અમારો ધર્મ ચૂકી જઈએ તો તેની ય ચિંતા નથી ! શ્રાવકોને ખરેછે ખર ધર્મની ભુખ જાગે, ધર્મ કરવો હોય-સમજવો હોય તે ઉપાશ્રય કેવા હોય! 5
વગર પૈસાને ધર્મ અમારે માટે છે. જેની પાસે પૈસા હોય તેને વગર પૈસે ધર્મ ? ૨ થાય નહિ. તેની પાસે વગર પૈસે ધર્મ કરાવાય નહિ. પૈસા ન ખરચવા પડે તે માટે છે
સામાયિક લઇને બેઠે તે કે કહેવાય? બને ત્યાં સુધી ધર્મ સ્થાનમાં આપણો પિસે ન ખર્ચાય તેની ચિંતા ખરી ને? “ધર્મના કામમાં હું ન આવી જાઉ તેની ચિંતા કેટલાને? અને “ધર્મના કામમાં હું ન રહી જાઉં અને હું જ કરી લઉં તેની ચિંતા છે. કેટલાને છે? હવે આ મુંબઈમાં સાધુઓ માટે સંયમની આરાધના નષ્ટ થાય તેવા છે. સંગે થત. જાય છે. કઢાચ શાસન માટે રહેવું પડતું હોય અને દુઃખી હચે રહે છે તે જુદી વાત છે. બાકી લહેર કરવા, મોજમજાકિ કરવા રહે તેના તો બાર વાગી ?