Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1016
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. મહાપુરુષના તેજ પર તે હજારે સૂર્યોનું તેજ પણ કુરબાન છે.”– વિરમવા સાથે, જે રીતના સૌભાવિકેના હૈયે અપ્રતિમ સમ્રાટની જેમ શોભે છે તે પણ યાઢ આવે છે કે સેંકના અંતરે છે, એમના સ્મરણે અમર, જેની ઓળખ સંગેમરમર માંહે કેરેલી નથી” આજ જેઓની સાચી ઓળખ છે તેમાં કેઇને ય કાંઈ કહેવાપણું છે જ નહિ. (અ.નુ. પેજ ન ૧૦૨૬ નું ચાલું ) છે એ શ્લોક તે માઇલની પરે દવનિ માન્ય છે, તે તે ન ઘટે. જે માટે અક્ષરને ૬અક્ષર પરિણામ અદૃષ્ટ છે. ભાષા પર્યાપ્તિ નામ કર્મને ઉઢય છે. તે માટે ભાષારૂપ જ છે શબ્દ કેવલીને ઘટે. અને વિકલ્પ પૂર્વક તો સગલી છવસ્થાને છે. કેવલીને તો સ્થાન છે નિષેધા આહાર વિહારાદિક સર્વ ક્રિયા અવિક૯૫ પૂર્વક અઘાતિ કર્મોઢય નિ મેરા માને B. છે તેને જ તાદશ દેશના ધ્વનિ માનતા પૂર્વે કિંગખરને તો જિમ ભીતમાંથી વનિ છે નીકલે તિમ માન્યું જોઈએ. તત્કાલે તત્કાર્ય કર્તાવ્ય વિષયક કેવલજ્ઞાન પર્યાય જ કેવલીને ૨ તત્કાર્યકારી કહિયે. તે સંભવે. ઉકતં ચ ધનિયું કતો “ઉણ વેચણિજ, અછબહુ આઉ ચ વાગે, કમ્મ પડિલેહે, વચ્ચતિ જિણ સમુગ્ધાયા છે ૧ / Uહાં બ્રા પ્રત્યયાર્થ કેવલ પર્યાય લીજે તેહી જ સંભવે. એ ચર્ચા વિશેષાવશ્યકાદિકે ઘણી છે. જે કઈ મત નિરપેક્ષ થડે પણ ક્ષપશમે વ, મહા શાસ્ત્રારો અભ્યાસ કરવા 8 { ચાહે તેહને મેં તર્ક સિદ્ધાંત શાસ્ત્રારે દાન ઘાં. તિણસું મારે એકાંત સ્નેહ છે. તે પ્રીછો. 5 દેવાણંકારી કુક્ષીથી શ્રી વીતરાગ ગર્ભ, ત્રિશલા કૂખે આયે, તે તે દેવશક્તિ છે { છે, તિહાં અસાધ્ય કાંઈ નથી. તથા મૂલગે વિમાને ચંદ્રમા સૂર્ય આવે. ઈત્યાદ્ધિ અચ્છ રામાં અશ્ચર્ય લાગે. તે તે આશ્ચર્ય પદનો અર્થ જ છે. અહેરાતે ઉપલક્ષણ અત્યંત ૧ સ્થાવર હુઈને શ્રી મરૂદેવ્યા સિદ્ધ થયા છે. ઈત્યાત્રિ ભાવ પણ પ્રાયે અસંભવ સંભવ છે 3 હોય તે આશ્ચર્યભૂત જાણવા. એહવું શ્રીપંચવસ્તુક મણે કહ્યું છે. “રોય બુધ છે ૧ લાભા, હવંતિ અછેભૂયાઈભ્યપદેમાલાયાં. ૧ તથા ન્યાય બે લક્ષ મહારો કર્યો છે, તે માંહેથી પ્રતો પાંચ સાત અઠેથી લઈ જાઈ. 5 ઇચ્છું સા. ગઢાધર મહારાજને લખજે. બીજી ભલામણ જે લિખણી હોઈ તે લિખજો. બે પરણતિ શુધ્ધ રાખજે. શા. વચ્છા શા. જેતસી પ્રમુખને પણ કાગજ લિખજે. એક છે શ્રધ્ધાવંતને ધર્મ કુટુંબ કરી જાણજે આ પક્ષમાં સમજનાર ધર્મ પ્રિય કેટલા એક છે, છે છે તે લિખજે. ધર્મરી પરણતિવાળે તેમ કરજે. નામ લઈ શ્રી દેવાધિદેવની યાત્રા કરશે. ૪ ફાગણ શુદ્ધ ૧૩ શ્રી ૧૦૮ શ્રી યશવિજપાધ્યાય કતસમ્યગ શાસ્ત્ર વિચાર સાર પત્ર સમાપ્તઃ (શ્રી પ્રકરણ રત્નાકર તૃતીય ભાગ પૃ. ૬૯૭-૯૧૦) - :

Loading...

Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030