Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1023
________________ ૫ વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : : ૧૩૯ | મહાવીર જયંતિનું, મુનિ શ્રી જબૂવિજ્યજીએ સંચય કરેલું વ્યાખ્યાન બસ છે. કઈ છે. કોઈ વાર મહારાજશ્રી પ્રસંગોમાં ખેંચાઈ જાય ત્યારે તો ટાઇમ કરતાં ઘણું જ મડું છે વ્યાખ્યાન ઉડતું, છતાં એ કઈ પણ માણસ ત્યાંથી ચસકતું નહિ. કઈ કઈવાર તો ! શ્રોતાઓ અને મહારાજશ્રીની આંખે પરસ્પર મીટ મીટતી, પછી લોકો કહે છે તેમ છે મહારાજશ્રી લેકે જેઓ જાદુ કરતા અને એ કહેવાતા જાદુમાંથી ભાગવતી દીક્ષાને છે જન્મ થતો. જ્યારે જયારે વ્યાખ્યાનની પૂર્ણાહુતિને કારમે સમય આવી પહોંચે ત્યારે રે શ્રેતાઓના મુખ ઉપર દીલગીરીની છાયા પડે, મહારાજશ્રીની પાટ પાસે સેંકડે મનુષ્ય ન પાઇસ્પર્શ માટે તલસે અને મહારાજશ્રીના નાજુક હસ્તકમલે ઘણુંએ રોકવા જાય તે છે એ એ સુકકા શરીરના માનવીનું કાંઈ ન ચાલે અને છેવટે તાજન એ ભકિત રસભીની છે. 8 લડાઇમાં વિર્ય પામી પાંચ દસ મીનીટ સુધી પાદસ્પશને સ્વર્ગીય આનંદ અનુભવે. 8 : પાટેથી ઉઠે એટલે એમની પાછળ શ્રાવકની હાર તે ચાલતી જ હોય, અને એમને ? { આસને પહોંચતાં પહોંચતાં તે શ્રાવકે ચારે પાસ જાણે એમના વઢન નીહાળવાની ! - તૃષાથી ઘરાય. ન હોય એમ ફરી વળે. વખતે વખત શ્રોતા એવા નિય બનતા કે { મહારાજશ્રીને છેડી હવા આપવામાં પણ આનાકાની કરતા. કુતરા પ્રકરણ વખતે મનુષ્યની ટેળાં એમને ઘડીભર મૂકતાં નહિ. એમને $ થયેલા કારમા દુઃખની કહાણી મ.શ્રીને કહેતા અને મશ્રી, એમને એમને અહિંસા ધર્મ સાચવવાની શીખામણે દેતા. એ પ્રસંગે મશ્રીને આહારનો ટાઈમ પણ ભાગ્યે જ છે 8 મળતો હશે તે પછી આરામને સમય તે ક્યાંથી જ હોય છતાં એ આવે વખતે છે ઘણો જ આનંદ અનુભવતા. આ પ્રમાણે સવારથી માંડી રાત્રીના લગભગ અગીયાર વાગ્યા છે સુધી મનુષ્યની હાર ચાલુ રહેતી. આ પ્રમાણે એમને આ એ દિવસ અને થેડીક રાત્રી, નિરંતર ધર્મોપદેશ ૧ માટે નિર્ગમન થતી. કેટલીકવાર એમના ઉપાસકેને લાગતું કે મ.શ્રી શહેરમાં ઘણું જ છે. છે કામ કરી શકો. ગામડાઓમાં ઉપદેશ કરતાં કેવલ ચારિત્રની છાપ પણ વધુ પડી શકે ? છે. જ્યારે શહેરમાં ચારિત્ર કરતાં ઉપદેશની અસર વધુ પડી શકે છે. એટલે આ, વ્યાછે ખ્યાન ચૂડામણિ, કે જેઓનું ચારિત્ર પણ તેમના ઉપદેશ જેવું જ શ્રેષ્ઠ અને પવિત્ર છે. 8 તેઓના વિહારે શહેરમાં જ ચાલુ રહેતા જેન કેમને ઘણે જ લાભ થાય એમ અમને ! લાગતું. સહન શીલતા એ એમનો ખાસ ગુણ છે, પરંતુ એ લેકમાં કહેવાતી સહનછે શીલતાને ધિકકારે છે, એ એમ માને છે કે સહનશીલતા તે ત્યારે જ બતાવાય કે જ્યારે - - - - - -

Loading...

Page Navigation
1 ... 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030