Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1006
________________ - ૧૦૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કારણ કે એ સમયે દીવાનના પદ પર શ્રીમાન મહેતાજી શેરસિંહજી વિરાજતા હતા અને જે શેઠજી સુલતાનમલજી દીવાનના પદે હોય તે પછી એમને મહારાણુ સાહેબ જવાનસિંહજી પાસે ધુલેવાના ભંડારી પણ છિઠ્ઠી જે લખાવી એ લખાવાની જરૂર જ ક્યાં હતી? અને એ સમયે બધે વહીવટ શેઠજી હુકમચંદ્રજી વાલાની પાસે હતો તે પછી રાજ્યની દખલ ક્યાંથી આવી, કે જેથી મહારાણા સાહેબ પોતાના દીવાન સમજીને શેઠજી) સુલ- ૧ તાનમલજીથી વિજાદંડ ચઢાવે અને રાજ્યના અધિકારથી ધ્વજાદંડ ચઢાલ હોય તે છે | તાંબરેની પાસે વિધિ-વિધાન કેમ કરાવે? અત્યારે થોડો સમય થયો તિખંડિત થયેલ હતી ત્યારે શાંતિક્રિયા પણ છે તાંબરી શ્રી નેમકુશલજી પાસે જ કરાવેલ હતી. કેશરીયાજીના મંદિરમાં નૈવેદ્ય ચઢાવવા ? આ વિષયમાં પણ તાંબરેના તરફથી જ એટલે શ્રીમાન ધર્મવિજ્યજી કે જેઓને છે | કાશીના વિદ્વાનોએ જેનશાસ્ત્ર વિશારદાચાર્ય પઢવી આપી. એએની પાસે રાલાહ માંગી ? હતી. આ તીર્થમાં બધે વિધિવિધાન વાસ્તવમાં હજી સુધી રેવેતાંબરોના તરફથી જ છે થાય છે આથી પણ આ તીર્થ વેતાંબરી જ સાબિત થાય છે. અંતમાં ઉઝયપુરના એસવાલ પંચના વહીવટ પછી મહારાણ સાહેબ જગત- R. સિંહજીથી લગાવીને ખુઢ મહારાણું સજનસિંહજી સુધી અને પોતે મહેકમાં ખાસ કે, મલીને રાજયના ૩૧ લેખ ૧૮૦૨ના વર્ષથી સંવત ૧૯૪૪ સુધી, પંચના ૧૮૫૧ થી ૧૩૪ સુધીના ૧૦ લેખ અને તાંબરની વિધિ આદિને બતાવનાર ૧૭ લેખ સંવત | ૧૮૮૫ થી ૧૯૭૧ સુધીના હાજર થયેલ છે. આથી સાફ સાબિત થાય છે કે આ છે તીર્થ વાસ્તવમાં હજી સુધી શ્વેતાંબરેનું જ છે. આ બધા કારણોથી વિચારીને નિર્ણય કરાય છે કે જે આ કેશરીયાજીનું તીર્થ છે વેતાંબરોના અધિકારમાં છે તે કાયદેસર છે અને આ તીર્થને દિગંબરી ઘોષિત કરવાનો છે 3 કાવે જે દિગંબરોએ કર્યો છે તે દુષ્ટ ભાવનાથી કરેલ છે અને જુઠા છે. આથી આ 6 ૧ જુઠે કા રજુ કરીને તાંબરને હેરાન કર્યા છે અને મોટા ખર્ચમાં ઉતારી દીધા છે 4 1 આ માટે આ દિગંબરને તાંબરોની પાસે લેખિત માંગીને હમેશ માટે એવા જુઠા ? આ દાવા ન કરવા માટેની સૌગન્થ લેવી અને જ્યાં સુધી આવું ન કરે ત્યાં સુધી એમને છે ન તીર્થચોરીની કેટડી (જેલ)માં મૂકી દેવા અને હવેથી એમને ભગવાનના કેઈપણ સ્થા નાઢિમાં ન આવવા દેવા. અર્થાત કા વેતાંબરોના જ પક્ષમાં પૂરી રીતે નિશ્ચિત છે ન કરાય છે. ( ક મશઃ) - - - L

Loading...

Page Navigation
1 ... 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030