Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1008
________________ ૧૦૨૪ , : શ્રી જૈન શાસન અઠવાડિક). ઉપજાવી સમાપ્તિ સમાચે જ મહાહિત હવે. હરિભદ્ર ગ્રંથાનુસારી અસ્મદીય નુભવે છે. . નામ વાગ્ય–વાચકભાવ સંબંધ સ્થાપના ઈતિ કૃતિ સંબંધે ભાવ સંબંધ છે. 4 દ્રવ્ય સમવાય સંબંધ છે. ભાવ તે સાક્ષાત ગુણાવહ છે. એ ચાર નિક્ષેપની ભાવના ણો બભીએ લિવીએ એ ભગવતી પ્રતીક પરમાર્થ વિચારતાં જ શ્રી મેઘજી ઋષિને ૪ ગુણ થયો છે. ઇહાં શિષ્યજનના હિતને અર્થે અસ્મત કૃત જૈનતભાષાસારે નિક્ષેપ નય જનિકા કહી છે. નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાતિકનય જ માને, પર્યાય સ્તિક નયભાવ જ માને. દ્રવ્યાસ્તિક નયના ભેઝ સંગ્રહ વ્યવહાર એ બે નૈગમ સામાન્યગ્રાહી સંગ્રહમાં જે અંતર્ભવે, વિશેષગ્રાહી વ્યવહારમાં જે, અંતભવે તે માટે ત્રીજો ભેદ નથી. છે પર્યાયાર્થિક ચાર ભેદ ઋજુસૂત્રાદિક એ સિદ્ધસેન મત તથા વિશેષાવશ્યકમાં “છઉણામઈ- તિયંગ્ય કિસ્સભા અપજજવણિય સંગઠવવહારા પઢમંગસ્સ સેસાઉઈ પરસ.' એ ગાથાએ સ્વમતે નમસ્કાર નિક્ષેપ વિચાર સ્થલે કહ્યું. “ભાવંચિય સહણાયાઆ સેસા ઈચ્છતિ સવ્યણિકખે.” શબ્દ નય શુદ્ધપણા માટે સર્વ નિક્ષેપ વાં છે. ઋજુ ? છે સૂરત ચાર અશુદ્ધપણા માટે સર્વ નિક્ષેપ વાં છે. એ એહને અર્થ. ઋજુ સૂત્ર નામ- 6 8 નિક્ષેપ ભાવનિક્ષેપ એ બે વાં છે. એમ કેઈ કહે છે. તે જુઠું જે માટે “ઋજુસુવર્મ્સ એગે છે છે અણુવકો એગં ઇવાવસ્મય' એ સૂત્રે જ જુસૂટાને જ દ્રવ્યાભ્યપગમ કેખાડે છે. અને પિંડા અવસ્થાએ સુવર્ણાધિદ્રવ્ય અલંકાર ભવિષ્યતિ. કુંડલાઢિપર્યાય ભાવહેતુપણે વાં છતે વિશિષ્ટ ઈન્દ્રાઘભિલાષ હેતુભૂત સાકાર સ્થાપના પ્રત્યે એ નય ન માને તે એ એ નય સૂક્ષમદર્શી કિમ થાય? તથા ઇન્દ્રાદિ શબ્દ માત્ર અથવા તઝર્થ રહિત ઈન્દ્રાદિ છે શબ્દ નામ ગોપાલ દારકને ભાવ કારણ પણાને અવિશેષે નામેંદ્ર વાંછ એ નય નામ સ્થાપના બે નિક્ષેપને કિમ ન વાંછે? જે આગલે જઈ યુતિર્લી થાઓ. સાતમું વાગ્યે જ વાચક ભાવ સંબંધે સંબંધ નામથી ઈન્દ્રમૂર્તિ લક્ષણ દ્રવ્ય વિશિષ્ટ સ્તઢાકાર સ્થાપના માને, ઈન્દ્ર પર્યાયરૂપ ભાવને વિષે તઢામ્ય સંબંધ રહ્યા માટે વિશેષ છે. તે એ બે નિક્ષેપ ઋજુસૂર કેમ ઉત્થાપે? - વલી એહને મનાવવા સંગ્રહ વ્યવહાર એ બે નય સ્થાપનાવજે રાણનિક્ષેપા માને જ છે. એહવું કેટલાએક કહે છે તે પણ જુઠું. તે માટે એક સંગ્રહિક, બીજે અસંગ્રહિક અથવા અનર્થિક ભેઢ પરિપૂર્ણ ભેઢ એ રાણું નૈગમ પ્રાપના વાંછે; તે તે અવશ્ય માનવું. સંગ્રહ વ્યવહારન્ય દ્વવ્યાર્થિક નયે સ્થાપના નિક્ષેપનું વર્જન નથી. તે માટે આદ્ય પક્ષે ૧ સંગ્રહ ય સ્થાપના નિક્ષેપ બલે આવે. જે માટે તનત સંગ્રહિક નૈગમથી ભિન્ન છે. 8 દ્વિતીયપક્ષે યવહાર નયે સ્થાપનાભ્યપગમાં બલે આવે. જે માટે તનત અસંગ્રહિક છે ૧ નગમ નયથી અવિશિષ્ટ છે. - - - - -

Loading...

Page Navigation
1 ... 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030