Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ :
ધ્રૌવ્ય કેમ થાય? તે તો ઊભયરૂપ કીજે તજિ સધાયે. “પર્યાય અપૂણાએ ઊત્પાઇ ૦૩ય, દ્રવ્યાપણુએ ધન્ય ઊભય વિજ્ઞાયે ધર્મ ત્રય” ઊઠતું ચ શ્રી તસ્વાર્થ સૂત્રેઅપિતાતતિ સિધે રિતિ. હવે કહેશે તે સમય કિણરે આધારે છે? તો કહિયે ? જીવાવદ્રવ્યને આધારે છે. જીવાજીવ દ્રવ્યરે કાલ તે વનારૂપ પર્યાય છે. દ્રવ્ય નથી ! તે વેળાપર્યાયરા ભાજન છ દ્રવ્ય જીવાજીવ જ છે. તથા ચ સૂત્ર
કિમ ભંતે ! કાલેરિએ પવુંચઈ? ગોયમા! છવાઇવેવ. અજીવો ચેવરિ અત એવ પર્યાય દૂપચાર કરી અનંત કાલદ્રવ્ય સૂત્રે ભાખ્યાં. તથા ચ શ્રી ઊત્તરાધ્યયન સૂત્ર-ધમે અધમ્મ આગાસં દેવં ઇકિકક માહિાં અણું તાણિય દવાણિ કાલે પુગ્ગલ જંતત્તિ.” પ્રશમરતિ ગ્રંથ મથે ઊમાસ્વાતિવાચક રયુક્ત “ધર્મધર્માકાશાધે.કમતઃ ત્રિકમસંત ઇતિ ત્રિ જીવપુદગલાસ્તિકાયાદ્ધ સમય લક્ષણું.”
કેઈ હશે જે અવગાહના િહેતુના ગુણે જિમ આકાશાહિ પ્રથક દ્રવ્ય હે, તિમ વરના હેતુતા ગુણે કાલ દ્રવ્ય પણ પ્રથક હાઈ કિમ ન જાવે? તેને કહિયે જે અવગાહના હેતુતાએ અવગાહનાઘનાશ્રય દ્રવ્ય કલ્પિ, તિમ વત્તા હેતુતાએ વર્તમાનાશ્રય દ્રવથ કપાયે, તે તે નથી. અવૃત્ત દ્રવ્ય શશશંગ ખાય છે. તે માટે ધર્મક૯૫નાતે ધર્મ ક૫ના લધીયસીતિ ન્યાયે કાલ તે જીવાજીવ પર્યાય જ ચુક્ત. એ અસ્મત્કૃત સિદ્ધાંત પરિષ્કાર ન્યાયાલોકાત્રિ ગ્રંથ પ્રસિદ્ધ છે. જે દિગંબર મંગતિ પરમાણુને છે જે આકાશપ્રદેશ વ્યાપ્તિ ક્રમણ તાવચ્છિન્ન પર્યાય સમય તદનુરૂપ દ્રવ્ય સમયાણું લોકાકાશ
પ્રદેશ પ્રમાણ રત્નાસિ સમય કહે છે. તેણે પ્રદેશ વ્યતિક્રમણાવછિન દિગૂ દ્રવ્યાણ પણ કેમ ન માનવાં. તાદશ આગમ નથી તે આગમ જઈને આગમ પ્રમાણ કરવો તે પહિલા કિમ ન કરીએ? તે આગમ તે જીવાજીવાત્મક કાલપ્રતિપાઠ દેખાડયો છે. કાલ પરવાપરત્વ નિમિત્તા જિમ કાલ તિમ દેશિક પરવાપરત્વ નિમિત્ત હિન્દ્રવ્ય પણ તાંત્રિક પ્રસિદ્ધ જ છે. હવે કહેશે દ્રવ્યશકિત વૈચિરાઈટિકા હેતુતા અને અવગાહના હેતુતા આકાશ દ્રવ્યને જ કપિયે છે. લાઘવાત તથા ચ ગંધહસ્તીઢાત્રિશકાયાં.–“આકાશમવગાહાય તદનન્યાદિગન્યથતિ. .
તે સ્વવગુણકારી અવાજીવ દ્રવ્યને જ વર્તના હેતુના ક૫તાં કોણ નિવારે? જિહાં સહાય બાગમ બલિઉં છે. બીજું મંગતિ અણુ સંક્રમાનુસારે કાલાણુ કપિએ તે મંદ પરમાવગાહનાનુસારે આકાશાદિ અણુઓ પણ ક૯પ્યા જોઈએ. સાધારણાવગાહના િહેતુતાએ આકાશાદિ સ્કંધ કપનાર તણુક૯૫ના જે સ્કંધ જહ વૃત્તિ પ્રદેશ ૪૯૫ના પર્યવસાન હોએ તો એ કાલદ્રયે પણ સમાન સાધારણ વનાનુસારે એક કાલ