Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગમી વાલી સ્થિતિ કેશરની ગરમી સાથે રાશનીની ગરમી અને જાત્રાલુએ ની વધારે ‘સ’ખ્યા હાવાથી' ગરમી થાય છે. આથી રાલ પલડી જાય છે. અને વારે ચક્ષુ સરકી જાય છે પછી વારેવારે રાલ કરવી વડે અને ચક્ષુ લગાડવા પડે આ અનુકૂલ ન રહેવાથી શ્રી કેશરીયાજીને ચક્ષુ લગાડવામાં આવતાં નથી, અને મૂલનાયકજી ઉપર ચક્ષુ લગાડયા વગર ખીજા ભગવાન ને ચક્ષુ લગાડવા વ્યાજબી ન હેાવાથી ખીજા ભગવાનને પ્ણ ચક્ષુ લગાડવામાં આવતાં નથી. શ્વેતાંબરાંનું કથન છે કે જો આ કારણુ ન હેાત તા અમે મુકુટ, કુંડલ અને આંગી લગાડીયે અને ચક્ષુ કેમ ન લગાડીયે. એટલે કિંગ ખાના રાકટાકથી અહીં ચક્ષુ લગાડતાં નથી એવું નથી. શ્વેતાંબરાનું આ કથન વ્યાજબી લાગે છે.
કારણ કે ત્રિંગ બરા ને તે જેમ ચક્ષુના વિરાધ છે તેમજ બધાંનાજ આભૂષણાંના અને સર્વાંગ પૂજનાદિના પણ વિશધ છે તે પછી તેમના વિરાધથી જ ચક્ષુ ન લગાડયા હાત તા આંગી આઢિ પણ બધુ અટકી જીત આથી આ ચક્ષુ ન લગાડવા શ્વેતાંબરાની ઇચ્છાથી જ છે. કાઈના રોટાકથી નથી, અને શ્વેતાંબરાજ અહી` કા` કર્તા છે તા પછી એમને ચક્ષુ લગાડતાં કાઈ રેશકનાર નથેી, અર્થાત ચક્ષુ નથી લગાડતાં આથી આ તીર્થ" હિંગ ખરાંનું છે નિંગ'ખરાંનુ આ થન એક્ટમ ખાટુ છે.
આ વાત પણ આ તીં ને શ્વેતાંબરી સામેત કરે છે કે ભગવાનની સામે મરૂ દેવામાતાની મૂર્તિ છે, કારણ કે શ્વેતાંબરાનાજ શ્રી ઋષભદેવ સ્વામીના મન્દિરાંમાં શ્રી મરૂદેવાજીની મૂર્તિ હેાય છે. કિંગ ખરના કોઇ પણ ઋષભદેવજી ના મદિરમાં શ્રી મરૂન દેવાજીની મૂર્તિ નથી હેાતી. આનું કારણ એ છે કે શ્વેતાંબર લેાગાના ધમ માં સ્ત્રીને મેાક્ષ માનેલા છે અને દિગંખર લેાગ સ્ત્રીયાને મેાક્ષ નથી માનતા આટલું જ નહી’ પરંતુ શ્વેતાંબર મરૂદેવાજીને શ્રી ભગવાનની સમવસરણા ઋદ્ધિ નેતા હાથી પર બેઠે લાને કેવલજ્ઞાન અને મેાક્ષ થવાનું માને છે અને દિગંબર · મરૂદેવાજીને કેવલજ્ઞાન અને મેાક્ષ નથી માનતા એવી સ્થિતિમાં શ્રી મરૂદેવાજીની મૂર્તિ ભગવાનની સામે હાથી પર થવી શ્વેતાંખરાના ધથી જ ચઈ સકે છે. આથી આ તીથ શ્વેતાંબરે તુ જ સામેત થાય છે.
જે જગ્યાએ પ્રતિષ્ઠા માટે મુહૂત ની દેરીના કારણે ભગવાન વિરાજમાન કરાય છે ત્યાં પણ ગિબર મતના હિસાબે ચાલવાનુ ફરવાનું ન થાય માટે વેદેિઠા કરવામાં આવે છે, તેા પછી ખુદ ભગવાને કેશરીયાનાથજી જયાં પ્રગટ થયાં છે ત્યાં તા સ્થાનની જરૂરત પૂરે પૂરી હતી. પરંતુ તે પણ સ્થાન શ્વેતાંબરાનુ જ છે કેમકે સ', ૧૮૭૩ ની સાલમાં પાદુકા શ્વેતાંબરા તરફથી શ્રી જિનેન્દ્રસૂરિજી પ્રતિષ્ઠિત આજે પણ ત્યાં વિરાજિત છે. આવી જ રીતે જ્યારે દ્વેિગ ખરોના ભટ્ટારકાની પાદુકા એક ટેકરીપર જુદા સ્થાનમાં