Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 978
________________ . : શ્રી જૈન શાસન (અઠવાડીક) " 3 આરાધે તેના સંસ્કાર ગાઢ થાય, પશમ થાય. તે પુણ્ય ઉઢામાં આવે છે સંસ્કાર જાગૃત થાય. આપણું ધર્મની આરાધના કેવી જોઈએ? તેના વિના બીજું કાંઈ જ ! R સંસારમાં કરવા જેવું નથી તે ગાઢ સંસ્કાર જોઈએ. મોટાભાગના જીવોને સંસારના સંસ્કાર મજબૂત બને છે પણ ધર્મના નથી બનતા. તેવા જીવોને આવા ભાવ જમે નહિ. - સંસારમાં સુખ અને દુઃખ તે બે ય કર્મને આભારી છે. કર્મ જોરદાર હોય તો દુઃખ જાય જ તેવો નિયમ નહિ. ઉપાય કરવા છતાં પણ દુઃખ ન જાય તેમ પણ બને. ? બાહ્ય બધા ઉપાયો કરતાં હૈયાના સારા પરિણામનો ઉપાય ઊંચી કોટિને છે. દુઃખના છે કાળમાં સમાધિ જીવવાની શકિત હોય તે ઊંચી શક્તિ આવે. સમાધિવાળાને કેઈપણ દુઃખ અસર ન કરે તેમ સાચા વિરાગવાળા જીવને સંસારનું કેઈ સુખ અસર ન કરે. તેવા જીવને પુણ્ય અને પાપના ભેગવટામાં નિર્જરા થાય અને ગુણઠાણ પત્યયિક જે ! જ બંધ થાય તે રસકસ વિનાનો, નુકશાન ન કરે તે થાય. તે ભગવાનનું શાસન કહે છે કે, “ગ” શબ્દમાં તો બધું સમાઈ જાય છે. કલિકાલ આ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “ગશાસ્ત્ર’ ‘: ‘થમાં કહ્યું છે છે કે, “ગ” શબ્દ જેના કાને નથી પડે તેનો આ જનમ અફળ–નિષ્ફળ છે ગયા છે. આપણે ત્યાં સાધુ પણ ચગી અને શ્રાવક પણ ચેગી તેને તે છે દુનિયાના સુખ-દુઃખની કશી અસર નહિ. જેને દુનિયાનું સુખ અસર કરી જાય, દુઃખ R અસર કરી જાય તો તેને યોગ બગડી જાય. ઘણાના યોગ દુનિયાના સુખથી અને છે. { દુઃખથી નાશ પામે છે. દુન્યવી સુખ અને દુઃખ આત્માના યુગનો નાશ કરનાર છે. ? દુનિયાનું સુખ પુઢિયથી મળે છે પણ તે ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, છે ભેગવવા જેવું નથી, પણ છોડી દેવા જેવું જ છે. દુઃખ મારા પાપે આવ્યું તે ગભ- ૧ રાવવા જેવું નથી પણ મજેથી વેઠવા જેવું છે” આવો વિચાર આવે તો ચાની પ્રાપ્તિ છે છે થાય! સુખમાં વિરાગ ખંડિત થાય, દુઃખમાં સમાધિ ખંડિત થાય તો યોગ ભ્રષ્ટ થાય. આ - આમને વિચાર આવ્યો અને આંખ સારી થઈ ગઈ. આંખ સારી થયા પછી ! છે કુટુંબ અનુકૂળ ન હોય તો શું થાય? સંયમની વાત ન કરી શકે. સાર (૧૭) વર્ષ સુધી માનસિક રીતે અભિગ્રહ જાળવ્યા હશે ને? સુખે તેમને મૂંઝવ્યા નહિ હોય ને?' છે આ સ્કર વિચાર અંદરથી ઊઠયો હોય, માનસિક અભિગ્રહ કર્યો તે પશમને મા-બાપના પ્રેમની અસર નહિ પહોંચી હોય ને? તેવું બળ તેમને નાની ઉંમરમાં ! છે આવી જાય અને આપણે ધારીએ તો ય ન આવે! આપણે આટલું સાંભળીએ છતાં ય | છે કેમ નથી આવતું?

Loading...

Page Navigation
1 ... 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030