Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
"ધ આવે. પછી તત પ્રદેશ આવે. સિદ્ધાંત વિરાધથી જો એ પના કરવી તેા ઊત સિધ્ધાંત યુતિ સિધ્ધાંત માના. જે મતાંતરે મનુષ્ય ક્ષેત્ર કાલમાન દ્રવ્ય કહ્યું છે, તે જયાતિષચક્ર ચાર વ્યાપક વના પર્યાય સમૂહને વિષે દ્રવ્યના ઊપચાર કરી તે ઊત ચ નયચક્ર ‘પર્યાય ફ્રેન્ચેાપચાર' ઇતિ. એ બે મત શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ધર્મ સંગ્રહણી મધ્યે છે. તથા ચ તત્પાઠઃ
૭૦ :
'જ વત્તાઢિરૂવા કાલા દેવસ્સ ચેવ પજાવા; 1
સેા ચેવ તતો ધમ્મા, કાલમ્સ વજસ્સ જો લેાએ તિ પ્રા અં :- જ કે જે કારણ માટે વનાદિ રૂપ કાલ જ છે, તે દ્રશ્યને જ પર્યાય છે. તત: કે તે માટે સેા ચેવ કે તે વનારૂપ પર્યાય જ માલધર્મ કહિયે. અથવા કાલ જે લેાએ કે મનુષ્યક્ષેત્રમાંહિ જ્ગ્યાતિશ્ર્ચારાભિવ્યાંગ્ય છે. તેના ધર્મ તે માલ, ઈહાં કાલ ફ્રેન્ચ તે પર્યાયને જ કહ્યું. એ દ્રશ્ય અનપેક્ષિત છે. પૃથિન્યાદિ સમૂહ રૂપ એક રાજગૃહ નગર સમાન તે પરમાર્થિક દ્રવ્ય નથી પણ કહેવા રૂપ છે. અત એવ ‘કાલચેકે’ એ તત્ત્વાર્થ સૂત્રે, એ મતે કાલક્રૂન્ય કહ્યું. તે અનપેક્ષિત દ્રવ્યાર્થિ ક એ પ્રકારે વૃત્તિકા૨ે જોડયું છે. અત એવ અા ઊપચારે કાલદ્રવ્ય લેઇને સૂત્રે ષટ ષટ દૃન્ય ક્યાં છે; તે માટે સૂક્ષ્મ પર્યાય સમામાં ઊત્પા૰ ય તે પ્રથમાદિ ભાવે સહેજ હાએ. સમયદ્વેયાધારાંશ જીવાજીવ તેહ જ દ્રવ્ય; ઇમ રૂપ ત્રય ભાવના કરવી. એ અતિ સૂક્ષ્મ અર્થ છે. દ્રગુણ પર્યાય રાસ મધ્યે અમે વખાણ્યા છે. તેમજ સહુવા. એમ જે કાલ દ્રવ્યના અણુ દેખાડે છે; તેહને ગલે કિંગ દ્રશ્યના અણુઆ પણ પડે. ( ક્રમશઃ )
: શાસન
સમાચાર
રાંધેજા-(જી. ગાંધીનગર) અત્રેથી સુમતિનાથ સ્વામી પ્રાસાદે જયકુ જરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. સા., ગુણશીલસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં મૂળનાયક ભગવાનની ગાંઠ જેઠ સુદ–૬ ના ભવ્ય રીતે ઉજવાઇ. આ જ દિવસે અઢાર અભિષેક મૂળનાયક ભગવાનના પરિકરની પ્રતિષ્ઠા તથા પૂ. આ. શ્રી મુક્તિચદ્રસૂરીશ્વરજી મ. સા. ની ગુરૂમૂર્તિ તેમજ પાદુકાની પ્રતિષ્ઠા થયેલ જીવયાની ટીપ સુંઢર થવા પામી, પ્રતિષ્ઠા ખાદ લાડુ, ફેણી તથા બે રૂપિયાની પ્રભાવના થયેલ. સંઘ જમણુ કનુભાઈ તરફથી થયેલ. વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલે સુંદર રીતે કરાવેલ.
પૂ.આ. શ્રી પૃ. આ. શ્રી
૩૮ મી વ