Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઇસ્વી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ | શ્વેતાંબરોનું છે એ આવેલો ન્યાય
પ્રસ્તુતકર્તા-ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઇલ, છે [ક્રમાંક : ૩] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન)
દિગબરેની ડીરેકટરી જે ઢિગંબરેના પરમ શ્રદ્ધાવાન શ્રીમાન માણેકચંદ પાના- 4 1 ચંદજીએ છપાવેલ છે અને તેમાં મંદિરનું લિસ્ટ મેટા વિસ્તારથી આપેલ છે એમાં : તે જોતા માલૂમ થાય છે કે એક પણ સ્થાનમાં દિગંબરનું મંદિર બાવન જિનાલયનું નથી !
હતુ અને કોઈ પણ સ્થાનમાં હમણાં પણ દિગંબર મંદિર બાવન જિનાલયવાતું નથી ? છે અને થતું પણ નથી અને તાંબરમાં તે સેંકડો મંદિર, બાવન જિનાલયના છે. અને { હોય પણ છે. એમાં આમ છે કે દિગંબર અને તાંબર બને જ નંદીવર દ્વીપમાં પર છે ૧ જિનાલય માને છે. એની યાઢગિરિમાં બને જ બાવન જિનાલયના મંદિર બનાવી શકે છે કે છે. પરંતુ નિંબર લોગ નંદીવરની પ્રતિમાને ચક્ષુ હોય છે. એવુ પિતાની નંઢી પૂજાના 4 ઇ વાઠમાં “નયન વેત અરૂ શ્યામ” આઢિ વચનથી માને છે એમ જણાય છે અને અસલમાં : છે એમને ચક્ષુ માનતા નથી એથી દિગંબર લેગ બાવન જિનાલયનું મંદિર નથી બના-5. { વતા નથી તે એથી સ્પષ્ટ જણાય છે કે આ બાવન જિનાલયવાલા તીર્થ ગ્રેવેતાંબરના છે.
દિગંબરનું આ કથન છે કે અહીં કેઈ પણ મૂર્તિ પર ચક્ષુ લગાડવામાં નથી જે ઇ આવતાં આથી આ તીર્થ દિગમ્બરી દેવું જોઈએ. પરંતુ શું કેવલ ચક્ષુ જ લગાડવામાં { આવે અને આંગી વગેરે પહેરાવામાં આવે તે તમને વાંધો નથી. જે આંગી મુગુટ છે આદિ પહેરવાથી વાંધો નથી તે પછી ચક્ષુથી શું વધે છે. જે માનવામાં આવે કે ? તીર્થ ક્ષેત્ર અતિશયવાલું હોવાથી આંગી વગેરેના આરોપને વાંધો નથી તે એવા બીજા છે કે ઘણાં અતિશય ક્ષેત્ર દિગંબના છે પરંતુ કેઈપણ અતિશય ક્ષેત્રમાં એવી આંગી આદિનું
કાર્ય થતું નથી તે તેથી સાબિત થાય છે કે આતીર્થને હજમ કરવા માટે જ દિગબએ અતિશય ક્ષેત્રનું બહાનું લીધું છે. અને જે અતિશય ક્ષેત્ર હોય તે ધર્મની છે આબાદી થવી જોઈયે ન કે ધર્મથી વિરૂદ્ધ થઈને ધર્મને નુકશાન થાય એવું બને.
આથી આ તીર્થ શ્વેતાંબરોના સકડે તીર્થની જેમ આંગી આદિ ચઢવાથી કે ને તાંબરી જ સાબિત થાય છે. આ વાત પણ એ જ કરવાથી મલી છે કે શ્રી કેશરીયાજી 0 ના ભંડારમાં શેઠજી તરફથી આપેલ ઘણાં કિંમતી ચક્ષુની જોડ છે. પરંતુ દેસાસરની તે !