Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
વર્ષ ૬ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭–૯૭ :
: ૯૭૩
કે એક મૃત્યુ પછીના સ્મરણ ચિહ તરીકે છે. ત્યારે તાંબરના ખરતરગચ્છના પ્રસિદ્ધ ૩ દાદા શ્રી જિનદત્ત સૂરિજીની પાદુકા ખુઢ શ્રી કેશરીયાનાથજીના જ બગીચામાં વિરાજમાન છે છે આ બને એટલે કેશરીયાજી અને દાઢાજીની પાદુકા પણ તીર્થ સબંધી હોવાથી આ તીર્થનું વેતાંબરીપનાની સાબિતી આપી રહી છે.
મંઢિરના વિષયમાં પણ ઉઠયપુરના નગરશેઠે તરફથી અને શ્વેતાંબર સમુદાયના જ બીજા ગછવાલા શ્રી વિજય સાગરસૂરિજીએ અંજન શલાકા કરાવેલ એક જ વર્ષ, માસ છે
અને તિથિની કેટલીક પ્રતિમાઓ અને શેઠ દયાલશાજી ના મહારાણું રાજસિંહજી ના ૫ દિવાન હતા એમની ભરાવેલ પ્રતિમાજે અહી ક્રમથી સં. ૧૭૫૬ અને ૧૭૨૪ ની છે { આજે પણ વિદ્યમાન છે. આ પણ આ તીર્થને તાંબરી હોવાની સાબેતી કરવા માટે છે છે પર્યાપ્ત છે, કેમકે આમ તે અધિકારી અને ઋદ્ધિ સંપૂર્ણ આદમી પોતાના તીર્થ અને એ છે પિતાને અ ધકાર ન હોય તેવા સ્થાનમાં પોતાના નામવાલી પ્રતિમા કદી પણ વિરાજ છે માન કરે નહીં, આથી પણ આ તીર્થ વેતાંબરી સાબિત થાય છે.
અંતમાં શ્રીમાન મહારાણા સાહેબ ૧૦૮ શ્રી ફતેસિંહજીએ નવી આંગી ૨૫૦૦૦૦ ૧ P ની ભગવાનને અર્પણ કરેલ છે તે આ વાત શ્વેતાંબરીઓનું જ તીર્થ હોવાની સાબિતી છે
કરે છે, આ આંગીને પહેરાવ અત્યારે કેટલાક રોજથી જ છે એમ નથી, કારણ કે ૧ ૧૭૪૨ ના વર્ષમાં આસપુરના શેઠ ભીમસિંહજી સંઘ લઇને આવ્યા એ વખતે પણ તે 5
શેઠે ભગવાનને આંગી કેટલીયવાર કરાવી આથી ફલિત થાય છે કે આ તીર્થ પર સકો છે ૫ વર્ષોથી આચ્ચ ને પહેરાવે છે આમ સાબિત થાય છે. પોતે દિગંબરોએ ડીરેકટરીમાં પણ છે જ આ મંજુર કરેલ છે કે સંવત ૧૭૦૨ થી શ્રી કેશરીયાનાથજીને આંગી પહેરાવાય છે અને છે ૧૮૪૨ થી ચારે બાજુના દેરાસરમાં આભૂષણ ચઢાવાય છે, તે આ બધા પ્રમાણો થી 8
નિશિચત થાય છે કે અહીં આંગી ને પહેરાવ અને આભૂષણનું આરોપણ ૩૦૦ વર્ષ છે 4 પહેલાનું છે તો આવી સ્થિતિમાં આ તીર્થનું દિગંબર પણું કઢી પણ થઈ શકતું નથી ?
આથી નિશિયન થાય છે કે આ તીર્થ તાંબરી જ છે. - દિગંબરના કેઈ પણ તીર્થમાં અન્ય ધર્મની દેવની કઈ પણ મૂતિ નથી . 8 હતી પરંતુ મુખ્ય ભગવાનના મંદિરના મોટા કેટની અંદર જ ચતુર્ભ જજીનું મંદિરની .
અંદર પણ બજા દેવની મૂતિયા વિદ્યમાન છે, અને તાંબરોના તીર્થ સ્થાનમાં કોઈ પણ કારણથી છે પરંતુ બીજા ધર્મના દેવની મૂર્તિમાં પણ રહે છે. આથી આ તીર્થ તાંબરનું જ નિશ્ચિત થાય છે.
વિશેષમાં આ પણ છે કે કેટલાક શ્વેતાબર મંદિરમાં દિગંબર ધર્મની અને છે