Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫ ૭૪ :
- : શ્રી જૈન શાસન [અઠવાડિક) { છે મૂર્તિ દિગંબર લેગ ઘણા ઠાઠથી પિતાના મંઠિરમાં લઈ ગયા છે અને પૂજન પણ ?
કરે છે તે શું આ મૂર્તિથી દિગંબર લોગ પિતાના મંદિર નથી માન ! શું તા. ૫ છે બને તે મંદિરે આપી દેશે અથવા વેતાંબરની માલિકી તે મંદિરેપર સ્વીકાર કરશે ?
કદી જ નહીં. છે આથી સ્પષ્ટ થયું છે કે મૂર્તિથી મંદિરની માલિકી થતી નથી. પરંતુ મંદિરની !
માલિકીથી જ મૂર્તિની માલિકી થાય છે. એટલે મૂર્તિ હોવાથી મંડિર પિતાનું છે આવું ? કથન ખોટું છે. વાસ્તવમાં તે એમને એવી મૂર્તિ નથી બતાવી કે અમુક મૂર્તિને પુરૂષચિન્હ ! 8 અને અંડ છે. કેમકે દિગંબર લેગ પોતાની બેસાડેલ મૂર્તિમાં પણ આ પ્રકાર જરૂર છે જ રાખે છે. લેખ તે પછી પણ જૂઠા બેઠા સતા હૈ લેકિન લિંગનું કરવું તે અસલથી જ ન જ હોય, અને તેવી જ ઘણી મૂર્તિમાં દિગંબરોના મંદિરમાં હોય છે તે પછી જે આ છે મંદિર પણ દિગંબરનું હોત તે અહીં એવી પુરૂષચિહવાલી મૂર્તિયાં જરૂર હત.
લેકિન એવી કોઈપણ મૂતિ નથી. આથી મૂર્તિના કારણે પણ આ મંદિર ઢિગંબરી છે મ બનતું નથી. તલાશ કરવાથી ખ્યાલ આવ્યો છે કે આ મૂતિની કેડમ કંદરાનું ન નિશાન છે. અને આ દિગંબરોની મૂર્તિ પર ક્યારેય પણ નથી હોતું અને ન આ લોગો છે. કંદોરે હોવાનું મંજૂર કરે છે. પરંતુ આ મૂર્તિનું મુખ્ય અંગ જ્યારે કંદરાવાળું છે છે તે વાસ્તવિક આ છે કે દિગંબરોએ આ મૂતિયો ઉપર પણ પિતાનો લેખ વેતાંબરોને ૪
જાણ ર્યા વગર ખાવી દીધેલ હોય, જે કે મનમાં સંકેચ થાય છે કે પ્રતિષ્ઠિત અને છે 1 અને પૂજ્ય મૂર્તિ પર કેવી રીતે ખેડેલ મનાય? પરંતુ જે લેગએ શ્રી મક્ષીજી ? { પાર્શ્વનાથની પૂજ્ય માનેલ એવી મૂર્તિ પર છે દેવામાં અને શ્રી અંતરીક્ષ મહારાજની છે.
મૂતિ પરથી ટાંકે આપીને કરો કાઢી દેવામાં સંકેચ નથી કર્યો અને આટલું જ { નહીં પરંતુ ૧૮ વી સદીમાં ચંપાનગરીને અને ૯ વી સદીમાં શ્રી ગિરનારજીમાં પણ છે 4 દિગંબરેએ ૯૦૦ વર્ષમાં મહુવાના ધારણ શેઠના ૭ પુત્ર અને સેંકડે સુભને મારીને
તે તીર્થ પિતાના કબજામાં લેવાની મહેનત કરી. તે લેગ મૂતિની બેઠકમાં લેખ 4 નવે તવે. એમાં શું કાંઈ પણ અચરજ નથી થતું, ત્યાં તાંબર ધર્મના લેખવાલી કે મૂર્તિ છે તે ક્યાંથી આવી ! છે. એના જવાબમાં દિગંબર લોગે કહે છે કે દિગંબરની કમતાકાતને લાભ લઈ ! { તાંબરેએ ઘુસેડી દીધી. તે આવી જ રીતિ માની શકાય કે ધુલેવામાં દિગંબના જ છે તે ઘરે હોવાથી એએએ શ્વેતાંબર મૂર્તિ પર પોતાના લેખ ખેઢાવી દીધા. યહાં છે શ્વેતાંબર વસ્તી ન હોવાથી શ્વેતાંબરોને મૂર્તિ ઘુસેડવાનો સંભવ જ નથી. પરંતુ છે 8 દિગંબરેને પિતાની વસ્તિ હોવાથી શ્વેતાંબર મૂર્તિ પર પિતાના લેખ કેરાવવાને