Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧-૭-૯૭ :
: ૯૩૯
- -
-
-
-
છે ઉપવાસી મુનિને ઘી યુક્ત દૂધપાઠ ભાવ ભક્તિથી વહરાવ્યું અને ભેગાવલી કર્મ પર બાંધ્યું તે કારણથી આ ભવમાં તમે બંનેને પ્રાપ્ત થયું અને સંતાનના અંતરાય વડે ! 8 અપત્યતાનું દુઃખ થયું છે. ધિક છે. અને કેવું ખરાબ વચન બોલ્યા, હવેથી મન છે
વડે પણ કેઈના ઉપર ખરાબ ચિંતન અમે બને કરશું નહિ પ્રભુ કૃપા કરે પ્રાયશ્ચિત છે 8 આપો અને આ મેટા પાપથી તારે.
એ પ્રમાણે વારંવાર બોલતાં મનની શુદ્ધિ વડે આત્માને નિતે અને કેવલી | કે ભગવાનને નમસ્કાર કર્યા પછી, કેવલી ભગવાને કહ્યું સુખ વડે બંધાયેલ કર્મ પણ તેનું ? છે પરિણામ એ કરીને તાળી શકાય છે. જેમ હસતી હસતી ગર્ભ ધારણ કરે છે. અને છે
રડતી રડતી ગર્ભને છોડે છે. જેમ પૃષ્ટ, બધ્ધ, નિદ્ધત, નિકાચિત ચારભેદથી ચાર ?
પ્રકારનું આ કર્મ છે, તેમાં જેમ સેયને જ પૃથ્વીપર છોડાયેલ પરસ્પર 1 અડેલું છે. માટે જ ભેગું થઈને ઉભું રહે છે. તેવું ફરીવાર વિશરાના ભાવને ભજે છે ? છે તેવી રીતે હાથને કમ પણ લાગતો નથી.
આ પ્રમાણે જે કર્મ એ કર્મ ઉપયોગ હોવા છતાં એકાએક લાગેલ કર્મની : આલોચનાથી કર્મનાશ પામે તેનું નામ પૃષ્ટ કહેવાય છે અને તે જ સેયને ઢગલો
દોરાથી બાંધેલો હાથ કે પગના સ્પર્શ હોવા છતાં છૂટે નથી થતે પણ બંધન છેડછે વાથી જ છૂટ થાય છે જે કથા આદિ પ્રમાણથી થયેલ પ્રાણાતિપાત આદિ દેષ વડે છે 8 બંધાયેલ કર્મ આચનાના પ્રતિક્રમણથી ક્ષય પામે છે. તેને બધ્ધકર્મ કહે છે. જેમ છે છે તે જ સોયને જ ફીટ બંધનથી બંધાયેલ જેમ જેમ વધારે સમય રહેવાથી તેમાં 8 કાટ વડે પરસ્પર બંધની જેમ થાય બંધન છોડવા છતાં પણ સેયો છૂટી ન પડે, ી પરંતુ તેલ લગાવાથી અગ્નિમાં તપાવાથી ઢેફાના ઘર્ષણના ઉપક્રમે છૂટી પડે છે. કરણ- ૧ A રૂપ કુટિકા વડે ભેગું કરેલ જે આ કર્મ દેડવા વળગવા અને અભિમાન વડે પ્રાપ્ત કરીને છે ર આલોચના નહિ કરવાથી લાંબા સમય સુધી જીવ પ્રદેશ સાથે ગાઢ બંધાયેલ કર્મ તીવ્ર ૧ પશ્ચાતાપ અને નિંદાથી ગુરૂએ આપેલ ૬ મહિનાનાં ઊપવાસ આદિથી ક્ષય થાય છે છે તે નિધિત કહેવાય છે.
તે પ્રમાણે તે જ સાયને ઢગલો અગ્નિથી ઘમણ કરેલ લેહ ઘન વડે કુટાયેલ છે ૧. લેહમય ભાવને પ્રાપ્ત પ્રાપ્ત ઘણું ઉપક્રમે વડે છૂટે નથી પડતે પણ લોઢાને પિંડ 8.
કરીને તે જ પ્રમાણે ભાગી ભાગી (સયો) ઘડાય ત્યારે તે સે છૂટી પડે છે. જેમ આ છે ? કર્મ જાણીને જીવ વડે કુટ્ટીને મહા દુષ્ટ ભાવવડે કરાયું અને ભવ્ય કર્યું છે. ફરી પણ . 5 આમ જ કરીશ એમ વારંવાર સતત અનુમાનાથી અને થોડું પણ આલોચના ન છે કરી જીવ પ્રદેશ સાથે ગાઢ એકપણુ પામે છે.
| ( ક્રમશઃ ) {