Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઇટલ ૨ નુ` ચાલુ')
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ત્યાં લગાવા લાગ્યા. શિવ તેના ઉપર આની સાથે વાત કેમ કરે છે.
પ્રસન્ન થયા. પૂજારી સમજી ગયા કે, શિવ
આજે શાસનની રક્ષાના, સાચી આરાધનાના પ્રસ`ગે માર્ગમાં કેટલા સ્થિર રહેશે તે ખબર પડશે. સન્માર્ગની આરાધના-રક્ષા માટે મળેલ સગળી યુ સુંદર સામગ્રી અને શક્તિઓના સદુપયેગ કરી-કરાવી સૌ પુણ્યાત્માએ આત્મ કલ્યાણના ભાગી મનેા તે જ ભાવના, ઢીલીપેાચી નીતિ મૂકી–સ્પષ્ટ નીતિ રાખવાથી અંતે કલ્યાણ જ થવાનુ છે તે નક્કી છે.
વિવિધ વાંચનમાંથી
ખોલા તો ધર્મ જ.
વિચારે તો ધર્મ જ. પાળા તો ધર્મ જ,
愛西 态 合栗泰
મનને હેવી
ધર્મ જ...ધમ જ...ધમ જ કરી તા ધમ જ.
—પૂ, સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી
રીતે જીતવુ ?
મનને જીતવાનું કામ સહેલુ` નથી. એના માટે સારા પુરૂષા કરવા પડે છે. વૈરાગ્યને સત્સંગ આ તેની મુખ્ય ચાવી છે. સ`સારના અનેક પદ્યાર્થીની આસક્તિને લીધે આપણ મન જ્યાં ત્યાં ખેંચાઈ જાય છે, એટલે આસક્તિ એછી થાય તો મનનું પરિભ્રમણ અટકે અથવા ઘણાં પ્રમાણમાં ઓછુ થઇ જાય. તે જ રીતે કુસંગ કે ખરાબ વાતાવરણથી માણુસનું મન ઉત્તેજિત રહ્યા કરે છે- અને જ્યાં ત્યાં રખડવાનું ચાલે છે. એટલે સંગ જો સત્સ`ગ બની જાય વાતાવરણ સુંદર મળી જાય તો પણ મનનુ' પરિભ્રમણ સારી રીતે ઘટી જાય છે. મનને એકાગ્ર કરવા માટે તપ અને જય ખૂબ ઉપયાગી બાબત છે. તપથી વિષયાસક્તિ ઘટે છે તેથી મન શાંત રીતે જપથ મન ખીલે બંધાય છે. આ રીતે કરવાથી ધીમે ધીમે પણ શકાય છે.
બને છે. તે જ મનને જીતી
-
શાશ્વત તે જ છે. મૃત્યુ પછી સાથે જ અતુલ સુખશાંતિદાયક પણ ધર્મ જ છે. માટે જ
તે
સિચા તો ધમ જ.
વધારો તો ધર્મ જ. શરણે જાએ તો ધર્મ જ. સહારા યા તે ધર્મ જ આધાર ચા તો ધમ જ.
ચાલે છે. સવ દુઃખનાશક ધર્મ જ છે. આરાધવા યેાગ્ય છે. સેવવા ચેાગ્ય છે.