Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-ranaવર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧–૩–૯૭ :
: ૯૨૩
-
ગ્રંથરે ભાવ ભાવ રૂપે બાંધ્યો છે. તે પણ મોકલશું.
વલી વાગૂમાત્ર અધ્યાત્મી કહે છે કે, સાતાવેનીયની ઉદીરણું સાતમ ગુણન ઠાણાથી ટલી છે, તે કેવલીને કવલાહાર કિમ હવે ? તેથી તે સાતા ઉહિરાયે છે. તે મિશ્યા. જે માટે ઉદીરણા કરણ અંતર શક્તિ વિશેષ છે. બાહ્ય ગાનુગત નથી. | નહિ તે સ્થાન નિષિધાઢિ ક્રિયાયે પણ સાતા વેનીયની ઉઠીરણુ હુઈ જાએ. તે કેવલીને સ્વભાવે છે; ઉદીરણા રૂપ નથી. એ વચન તો કવલાહાર, સમાન પણ કેવલ છે ક સ્વભાવવા માની યે તે બેમત થાશે. તેહને હેતુભૂતનિષેધ ન સ્વાનુપક્ષવિધિ ન ન ચ સ્વભાવ-
વનાનૈવમવધે નિયતત્વતઃ ઈત્યાદિ ન્યાયકુસુમાંજલિ ગ્રંથે ઉઝયનાચાર્યે નિષો છે. દણ અર્થ – અકસ્માત કાય*ભવતિ ઈસ્યો બેધ કહે છે. તિણને
આચાર્ય કહે છે. એ શબ્દર કુણ અર્થ ? પ્રસય પ્રતિષે કઈ કારણથી ન હોય એ + અર્થ એક, કે હોય જ નહિ એ અર્થ બીજે કઈ સ્વથી હોય એ અર્થ ત્રીજે, કેઈ
અનપાખ્યક અનિર્વચનીય કારણ તેથી હાય એ અર્થ ચોથો, કેઈ સ્વભાવથી હાય એ અર્થ પાંચમે ન સંભવે. જે માટે પૂર્વ પશ્ચાતા ભાવરૂપ અવધિ નિયત છે. તે માટે અન્યથા સિદ્ધ નિયતપૂર્વવસિં કારણે અન્યથા નિયત પશ્ચાત ભાવિકાય એ , લક્ષણ લેક વ્યવહારે અવશ્ય માનવાં. તે સ્વભાવવાઢ યુતિ શુન્ય છે. એ ચિંતામણિ છે તો માર્ગ સર્વવસ્તુ કથંચિત સ્વભાવજનિત છે, કથંચિત કર્મોહિજનિત છે. એ સ્થાને છે દવા તર્ક “માણીયા નિયતંત” ઈતિ શ્રી સૂત્ર કૃતાંગ વચનાત.
તે માટે કેવલીરી આહાર-વિહારાદિ ક્રિયા કથંચિત કર્મ નિત છે, કોંચિત ઊઘમજનિત પણ સહવી. કેવલ સ્વભાવ માને તે બધમતમાંહે સહેજે કહે છે. કેવલીને આહાર માનતાં અર્થપત્તિ સિદ્ધિ નિહારાઢિ વિડંબના આવે, તે દેવાધિદેવને 4 કેમ ઘટે ? કમ જનિત ભાવમાં જે એમ લાજે છે, તેણે જન્મનિક્રમ પણ ન માનવું,
સદા શુદ્ધ પરમેશ્વર પરે માન્ય છે, તો જ માન. જિમ લાજ ન લાગે. કેવલી હુયા પછી સતધાતુરહિત પરમૌકારિક શરીર માને છે, તે શરીર કેમ ન માને? જે ૧ શરીર નામક રહ્યું છે, તે માટે શરીર જ હવે, તે સંહનન નામ પુદ્ગલ વિપાકી ઇ રહ્યું છે, તે માટે સપ્તધાતુરહિત કિમ ઘટે ? “સંહણણમ નિચત્તિ ” વચનાત તથા છે
કેવલજ્ઞાન મહિમાએ સાત ધાતુ ઘટે તે મન પર્યાવજ્ઞાને કેતી ધાતુ ઘટે? સાત ધાતુ છે 4 રહિત જિન શરીર હોય તે કેતા ધાતુરહિત ગણુંધર શરીર હોય? ઈત્યાદિ બેલરો
કિસ્તે ઊત્તર હોયે ? તે માટે જિસ્યા કમ રહ્યા છે તિસ્ય વિપાક કેવલીને પણ સ| હતાં સમ્યગ્દષ્ટિને કિસી લાજ લાગતી નથી. તે પ્રીછ.
| (ક્રમશ:)