Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૯૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આજના વેપાર માટે ભાગે જૂઠના અને ચારીના ભરેલા છે. મારી પાસે કેટલા પૈસા છે તે ખોલી શકાય નહિ તેવા છે. તમારી પાસે જે છે તે બધુ ચે।પડે છે ? માટે તા તમારે ઘેર ધાડ પાડવા આવે તેનેય ખરામ બનાવી રવાના કરાય બધા જ સમજે છે કે બધા ચાર છે. આજે શાહુ તેટલા ચાર છે, શેઠ તેટલા શ છે, સાહેબ તેટલા શેતાન છે. આજે સારા ચુગ નથી ચાલતા પણ શેતાનને ચુગ ચાલે છે. આવું અમારે ખોલવુ પડે તે અમારે માટે દુઃખરૂપ છે.
માટે સમજો કે, ભગવાનના ધર્મ સાચી રીતે ન સમજે તે ધર્મ ધર્મરૂપ ન અને, તેનાથી ક્દાચ એકવાર દુનિયાનુ સુખ મલી પણ જાય જીવને વધારેને વધારે પાપી બનાવી ક્રુતિમાં માકલી આપે. આજના સુખીવર્ગ જે રીતે જીવે છે તેથી મરીને ક્યાં જશે ? ધી માત્રને વિશ્વાસ હેાવા જોઇએ કે–હુ સતિમાં જ જવાના છે. દુર્ગતિમાં જવાના નથી. કેમકે, તેને મરવાના ભય ન હેાય, ખાટું જીવવાના લાભ ન હેાય; ધર્મને સારેા માને, પૈસાને ખાટા જ માને, મેાક્ષને માને, મેક્ષને વહેલામાં વહેલા પામવાની ઈચ્છાવાળા જીવ સાચા ધર્મ પામી શકે. તેની ઇચ્છા ન હાય તે ધમી જ નથી, ધર્મ કરીને પણ મિથ્યાત્ત્વને જ વધારે. આવી દશા ન થાય તે માટે શુ કરવુ. તે હવે પછી—
悲
: શાસન સમાચાર
:
મ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ
આદિ
ભુજ-પૂ. આ. કચ્છભશ્વરના સઘ પછી કચ્છની નાની માટી પંચતીથી કરી ચૈત્ર સુ૪૧૨ ના ભુજ પધાર્યા. ચૈત્ર સુદૅ ૧૩ના ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે ભવ્ય હજાર ભાવિકા વરઘેાડામાં જોડાયા, નવકારશી સાત સંઘની
વરઘેાડે. નીકળ્યા. ૩ ૬ હજારની સખ્યા
થઈ
થઇ.
અંજાર—પૂ. શ્રી મંજાર પધારતા ગુલાબચંદ કું. માં મનસુખલાલ દેવરાજ શાહની વિનતિથી પધાર્યા ત્યાં શ્રી સંઘ સ્વાગત માટે આવી જતા માંગલિક પ્રવચન તથા મનુભાઈ તરફથી ૧૦-૧૦ રૂા.નુ` સદ્ઘપૂજન થયું. સામૈયુ ગામમાં પહેાંચતા પ્રવચન તથા મનુભાઈ જીવરાજ તથા બચુભાઈ હરિયા અને હાલાર પડાણાવાળા તરફથી પ્રભાવના થઈ બીજે દિવસે બચુભાઈના ધર્મ પત્ની જ્યાબેનને ૫૧મીએ ળીના પારણા નિમિત્તે પ્રવચન ૫–૫ રૂા. સૉંઘપૂજન વિ. થયા.