Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪ * ooooooooooooooooook 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
oc:૦
උපදපාදි
1 TUTી ડિહાઈi] [.
% SW સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજુ છું
ર૦૦૦
0 , ભગવાનના વચનથી ભગવાનની આજ્ઞાથી કદી વિરૂદ્ધ બોલે નહિ, કેઈની પણ છે 0 શરમમાં પડે નહિ, કોઈના પણ તેજમાં અંજાય નહિ તે જ ભગવાનના માર્ગને 0 0 સાચે ઉપદેશક છે. છે. જેના વિચાર, જેની વાણી અને વર્તન ભગવાનની આજ્ઞાને અનુસરનારું હોય છે
પણ આજ્ઞાથી વિરુધ્ધ કદી હાય નહિ તે ભગવાનને સાચે સાધુ ! - દુઃખને ટાળવા પાપ કરે તે ય ખરાબ અને ધર્મ કરે તે ય ખરાબ ! 0 પ્રમાદ સામે આંખ લાલ થાય નહિ ત્યાં સુધી ધર્મ સામે મીઠી આંખ થાય નહિ. .
૦ વર્તમાન સુખમાં મૂઝાઈને ભવિષ્યની દુઃખરૂપ સ્થિતિ ન જોવી એનું ના લે જ છે 0 મિથ્યાત્વ. 9 ૦ ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઈચ્છા એ પાપ છે. મળેલી લક્ષ્મીની પૂચ્છે છે 0 ઉતારવા માટે દાન છે પણ લોભ વધારવા માટે દાન નથી. 0 ૦ મુકિતના સાદાનભૂત માનવજીવનને જે ભેગનું સાધન સમજે તેને માનવજીવની 0 | કિંમત જ નથી. ૦ સંસારને પ્રેમી આત્મ, દામક્રિયા કરતાં યે દુનિયા સામે દૃષ્ટિ દેડાવે, ત્યારે તું
સમ્યગ્દષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથીપરામુખ તે જાય. 9 ૦ આવેશ એ ભયંકર વસ્તુ છે, આવેશમાં આત્મા કશે જ સુંદર વિચાર નથી. તું 9 કરી શકે. 9 ૦ ભુત ભૂલે, ભવિષ્ય અવગણે અને કેવળ વર્તમાનમાં રચ્યા પચ્યા રહે એ બધા ' 0 બહિરાત્મા છે. 0 ૦ આગમ આછું મૂકીને શ્રી જૈન શાસનમાં એક પણ સુધારે નથી તેં નથી તું
અને થશે પણ નહિ. peecooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબ વળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું