Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
&લાદેશ .બાળવિજયસૂરીશ્વરજી મહારાજની ' જ જ
All yorar UHOY EVO PRILLOGY PHU NI YU127 47
of Wu
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢફા
૮jલઇ) હેમેન્દ્રકુમાર સજસબલાલ શter
(રાજ ટ). સુરેજચંદ્ર કીરચંદ શેઠ
(વઢવા).
R
8)
હવાડિક •
:
(
आज्ञाराच्दा विरादा च, शिवाय च भवाय च
::
૧ મિચ્છામિ દુક્કડમ
વર્ષ: ] ૨૫૩ રૌત્ર વદ-0)) મંગળવાર તા. ૬-૫-૯૭ [ અંક ૩૬
- પ્રકીર્ણક ધર્મોપદેશ ૧
- પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મે ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (પ્રકરણ ૧૬ મું ચાલુ)
–અવ૦) { સભા: નેકરનો વિશ્વાસ ન કરે. પણ પોતે કેઈને વિશ્વાસભંગ ન કરે તેવા ? અહીં ઘણા હશે ! 4 ઉ૦ : મારા ઉપર જે વિશ્વાસ રાખે તેને વિશ્વાસભંગ હું કદી કરું નહિ આવા છે ૬ નિયમવાળાના મારે દર્શન કરવાં છે. { આવી આબરૂ અહીં રહેલા પરદેશીઓની હતી, તે આબરૂ તેઓ તેમની સાથે જ | લઈ ગયા. પરદેશને માલ અહીં આવે અને તેમાં જે ખામીવાળો કે બગડેલો માલ છે. 5 જેટલો છે. તેની નેંધ પણ તેઓ તેમાં લખે. જ્યારે હિન્દુસ્તાનના લોકોએ તે તે છે { આબરૂ પણ બગાડી. પરદેશ જઈને આવેલા લોકો કહે છે કે- પરદેશમાં જેવી નીતિ છે ? 1 તેવી હિન્દુસ્તાનમાં નથી ! આનું શું કરવું ? આજના લેકેએ તે આ દેશની આબરૂ બગાડી. અજ્ઞાન અને ભલા ભેળા જેને ગેરલાભ ન લે તેવા જેટલા હોય તે સાચા આસ્તિક છે, ઊંચી કેટિના જીવ છે. નીતિ માગે પ્રામાણિકતાથી વેપરાત્રિ કરનાર મેટેભાગે ગતિમાં જાય નહિ.
સભા: પણ ઈન્કમટેક્ષની ચોરી કરતે હોય તે