Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાશિ ભ
श्री रविशिशु
પ્યારા ભૂલકાઓ...
આ અંક તમારા હાથમાં આવશે ત્યારે તમે ઘણાં માટા ભેજામાંથી પસાર– હળવા થઇ ગયા હશેા. મેાટા એજો એટલે સ્કુલ-કાલેજ–પાઠશાળાની પરીક્ષા, ખરાખર ને ! હવે આરામ કરતાં હશે!! હળવાશની પળેામાં ક્રમ છેડતાં હશે!!.
આરામ હરામ છે તે તેા તમને સૌને ખ્યાલ જ છે. જો આરામમાં દિવસેા વ્યતીત કરતાં હાત તેા પરીક્ષા માથાના દુ:ખાવા બની ગઇ હેાત પણ તે બની નથી. તેની જેમ રજાના દિવસે આળસમાં (ઉંઘમાં) કે રમતગમતમાં, ટી. વી. કે કેબલ ટી. વી. જોવામાં, ગેસ કે વિડીયેા ગેમ્સ રમવામાં વ્યતીત ન કરતાં, સાથે સાથે નાવેલા, ડીરેકટીવ ન લકથાએ અથવા અન્ય ચેાપાનીયા વાંચવામાં સમય પસાર ન કરતાં.
કોઇ સદ્દગુરુના સચાગ મેળવી સારુ' જ્ઞાન સ`પાઠેન કરવા પ્રયત્નશીલ બનજો. ધાર્મિક પાય.નું જ્ઞાન, આવશ્યક સૂત્રેા, જીવ વિચાર, નવ તત્ત્વાદિનું જ્ઞાન મેળવવા તત્પર બનજો. સાંચન ર્ક્યુ કરવું તે પણ સદ્ગુરૂએના મુખેથી જાણી લેજો. જેથી ચિત્તડું ખીલે બધાય જાય, હુંમેશાં સારા વિચારામાં જ રમતું થઇ જાય.
સારૂં' જ્ઞાન પ્રાપ્ત કરી અને સાંચન વાંચી જીવનને ધન્ય અનાવા. વાંચેલું મનન કરજો, ચિંતવેલુ' સુદરાક્ષરે ટપકાવી તમારા આખાલવૃદ્ધો માટે જરૂરથી મેાલી
આપજો.
બાલવાટિકામાં લખાણેા તા આવે છે પણ તેમાં મૌલિક જ્ઞાન પામવાના લખાણેા ઘણા એછાં આવે છે. આ વેકેશનના સદુપયેાગ કરી સારૂં જ્ઞાન મેળવી, મનન, ચિંતનાઢિ કરી જીવનને સુવાસિત બનાવે.
તમારી કલમે ટ*કરાયેલી સાતાને મેલવા લખી લે! મારૂ સરનામું.
એજ દ: રવિશિશુ
CI. જૈન શાસન કાર્યાલય
આજના વિચાર
જે ઘરમાં પરાભૂત થાય છે તે બહાર ખણુ પરાભૂત થાય છે.