Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
oooooooot
0 પૂજ્યશ્રી કહેતા હતા કે–
10:0000000000
.
THE LE
SPO
૦ શરીરના જ પ્રેમી બધા મૂડઢા સમાન છે.
૦
ન. જી./સેન.૮૪
*000000dxo
આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્ર્વરજીમહારનું
-શ્રી ગુણદી 0
જેને હું જ સારા છું તેમ જગતને બતાવવાની ઇચ્છા થાય તે ૠસલમાં સારા હાતા નથી.
૦ જેને સંસારના ઉદ્વેગ નહિ, મેાક્ષની તીવ્ર લાલસા નહિં તેને જ્ઞાન કદિ ફળે નહિ
૦ શરીરનાં સુખની ઈચ્છા મરે અને ગમે તે દુઃખ વેઠવાની તૈયારી હાય ! જ ભગવાનની આજ્ઞા પળે.
י
0 ૦ જેને સંસાર પર ઉદ્વેગ થયા નથી. મેાક્ષની ઈચ્છા જાગી નથી તે પાપ ન કરતે 0 હાય તા ચ પાપી છે.
0
૦ આહારની (ખાવા-પીવાદિની) જેટલી ચીજો છે તેમાં જે સ્વાઢ’ તે જ
0
0
મેટામાં
મેટું ઝેર છે.
0
સ'સારનું સુખ ભાગવતાં જે આત્માને થાય કે, ‘હું હાથે કરીને મારા આત્માની આ હિંસા કરી રહ્યો છું. મારા આત્માના ઘાત કરી રહ્યો છું, મારા આત્માને દુઃખમાં નાંખી રહ્યો છુ” તેનું નામ જ વિરાગ છે.
000000000000:
0
૭
ધમ એવા છે કે, ધારે તેટલા કરી શકાય. જ્યારે અધમતા મરી જાય પણ ધારે Ö તેટલા કરી શકાય જ નિહ. કેમ કે, ધર્માં તે એકલેા ય કરી શકાય, જ્યારે ધર્મ છે કરવામાં તા અનેક સાધનાની જરૂર પડે. અને બધા જ સાધના બધાને એછા ૨.ળે ! હું ૦ પેાતાની પાસે જે કાંઇ હેાય તે બીજાના હિતમાં જરૂરી હેાય તેા વાપરવાની જેની તૈયારી તેનુ નામ ઉઢારતા.
• જેને શરીરને જ સાચવવાનું મન હોય તેને મેક્ષ ઢિ થાય નહિ. જે ધમ સાચવવા શરીરને સાચવે છે તે શરીર નથી સાચવતા પણ ધર્મ જ સાચો છે.
*000000-0000000000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાખાળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું”