Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આચરણનું આચમન કરો, તત્ત્વને તાર.
–વર્ધમાન તપોનિધિ પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.
આજે આપણે આપણને જ્ઞાની માનીએ છીએ તે વિચારવા જેવું છે. જ્ઞાન છે આપણે બીજા પાસે લીધું છે. ઉધાર માલ ઉપર કે ઉછીને લાવેલી વસ્તુ ઉપર અભિ-8 { માન કરનારે અભિમાન કરે છે તે જેમ નાનો છોકરો બેટી ઘડીયાળ પહેરીને બતાવે છે છે અને લાકડીને જેમ ઘડે કહે છે તેવી વાત છે.
શબ્દ જ્ઞાની બીજાનું લખેલું વાંચે છે. આત્મજ્ઞાની પિતાના આત્માને વાંચે છે. $ { માટે આપણે ત્યાં કહ્યું છે–જાણકારીને સંગ્રહ બે પગનું કબાટ છે. બીજાને જાણે તે { જાણકાર અને પોતાને જાણે તે જ્ઞાની કહેવાય છે.
. રસદ. એ બધાને રસેઈ જમાડે અને પોતે ન જમે તો મરે છે અને બીજાને છે છે મારે છે માટે જેના શાસનમાં પહેલા સ્વનું કલ્યાણ કરવા સાથે પરનું થઈ જાય તે છે | વાંધો નથી. પરંતુ પિતાનું બગાડીને બીજાનું સુધારવું તે આત્મવંચના છે. છે જાણકારની ચમક હોય છે જ્ઞાનીનું વજન હોય છે. પુખરાજમાં ગીલેટ લગાડ- 4 | વાથી વધુ ચમકે છે પરંતુ સાચી કિંમત તેના વજનની છે. આજે મોટે ભાગે ચમકને ? ૫ જુવે છે. તે ચમકમાં જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે તેને અગ્નિ લાગે છે. નાના હતા ને છે ૪ ચમક પથ્થરે ઘસતાં તે અગ્નિ ઉત્પન્ન કરતા. પરંતુ ધ્યાન રાખતાં બળી ન જવાય. ૪
જ્ઞાની બનવા માટે દીર્યની જરૂર છે. શૈર્યથી બુદ્ધિ વધે છે. બુદ્ધિથી સ્મૃતિ છે વધે છે. સ્મૃતિથી ક્ષમા વધે છે. ક્ષમાથી ચારિર આવે છે. પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ છે થાય છે. દૌ એ ધર્મનું મૂળ છે. બુદ્ધિ એ થડ છે. સ્મૃતિ એ ડાળ છે. ક્ષમા એ | વડવાઈ છે. ચારિત્ર એ ફળ છે અને ધર્મ એ ફૂલ છે. મેક્ષ એ ફળનો અસ્વાદ છે.
જે નિયમીત એકાગ્રતા અને નર્વિકાર એટલે આશા વગર ભણે છે તેના છે જ્ઞાનાવરણીય કર્મ ખખ્યા વગર રહેતા નથી.
તમારી પાસે જે રાજી છે તેમાંથી તમે રોટલી અને જ્ઞાન મેળવો. રેટલી એ જીવન આપે છે અને જ્ઞાન એ જીવન જીવવાની કળા આપે છે. નરકમાં મને કાંઈ છે | ન મળે તો પણ સમ્યજ્ઞાન મળે તો ઘણું છે.
સ્વાધ્યાય એટલે શું સારી રીતે અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. .
શરીર માટે વ્યાયામ કસરત છે. તે મગજનો વ્યાયામ અધ્યયન છે. ગને | વ્યાયામ તે આચરણ છે.