Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
છે : ઇસવી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ તાંબરનું છે એ આવેલો ન્યાય
પ્રસ્તુતકર્તા-ઉદયચંદજી હ. મહેતા છે c).. ગરિમા ટેકસટાઈલ, ૨૦ બિરલેકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ રાજસ્થાન)
- -
પ્રસ્તાવના-દિગંબરેએ તાંબરે જ્યારે કેશરીયાજી તીર્થ પર આવજા રાઢાવતા હતાં ત્યારે દેરાસરમાં ઘુસી તેફાન મચાવેલ ત્યારે પોલીસ આવતાં દિગંબરો ભાગ્યા તેમાં ચાર દિગંબરો મરી ગયા તો દિગંબરોએ કેસ દાખલ કરેલ કે
તાબને સજા થવી જોઈએ અને કેશરીયાજી તીર્થ અમારૂં છે અને કેસ કરેલ ત્યારે રાજા-મહારાજાઓના સમયમાં ન્યાય આવેલ કે આ તીર્થ રેવેતાંબરનું જ છે. એ ન્યાયને ગુજરાતી અનુવાત કરી નીચે આપેલ. છે. શ્રી કેશરીયાજી તીર્થ પર તાંબરોને હક્ક કાયમી
દિગંબરોનો દા ખારીજ - જુરબાનાની સાથે ખર્ચની દિગંબર પર ડિગરી
જગતની શહેનશાહી કેટનું ફરમાન ૨. મેવાડ દેશની અંતર્ગત શ્રીમાન કેશરીયાજી તીર્થ શ્રી ધુલવા ગામમાં છે. અહીં !
વિજાદંડ વૈશાખ સુદ પંચમી તા. ૪-૫–૧૯૨૭ ને તાંબરાચાર્ય શ્રી અનંદસાગર4 સુરીશ્વરજીએ શ્રાવક નગીનભાઈ ગરબડદાસ દ્વારા મેંબરોની વિનંતિથી કરાવેલ. એ છે જે દિવસે આમિચો મરી ગયા. દિગંબરેએ પોતાના તરફથી તા. ૬-૫-૧૯૨૭ ને દાવો ?
જગતની શહેનશાહને ત્યાં દાખલ કર્યો એમાં દિગંબરેએ ઈચ્છલ. (૧) આ શ્રી કેશરીયાજી તીર્થ દિગંબરી આમ્નામનું છે. (૨) શ્રી કેશરીયાજીની કમેટીમાં એક પણ દિગંબર નથી. બધાં જ તાંબર છે તે ન 8 એમાં દિગંબરેને શરીક કરવા જોઈએ.
(૪) અમારા ચાર આદમીને તાંબરએ જાનની મારી દીધા છે તે આ વિષયમાં ? B વેતાંબરોને શિક્ષા થવી જોઈએ. 8 (૪) દિગંબર માણસોને શ્વેતાંબર હાકિ પિલિસની પાસે માર મારીને મારી
નાંખ્યા અને ન્યાય થવો જોઈએ. અને તાંબર હાકિને જહદી પદ પરથી કાઢી દેવા જોઈએ.
-
-