Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેન શાસન (અઠવાડિક) {
૫ ન છોડવાનું નથી કહ્યું? આવશ્યક કરનારમાં આવા અવગુણ હોઈ શકે ખરા ? એટલે આ
એમ જ થયું કે આપણે આપણી અનુકુળતા મુજબ ધર્મ કરવા માંગીએ છીએ. ભગ- ૨ વાનની આજ્ઞા મુજબ કરવાનો વિચાર જ નથી કરવું. આ બે કારણે તેને આપણે આ અનંત કાળ કહેલો ધર્મ અને એવી જ રીતે આજે કરતો ધર્મ સંસારમાં રખડાવે છે.
સાચા માર્ગે આવવા માટે કદાચ ધર્મની ક્રિયા ઓછી થશે તો ચાલશે પરંતુ ભગવાનની 4 આજ્ઞાના ઉલ્લંઘન કરીને કરેલી ક્રિયાઓ તે સંસાર વર્ધક જ બનશે.
માટે ધર્મને સફળ બનાવવા માટે સમકિત જોઇશે જોઇશે અને જોઇશે જ. અને હું છે તેને પાળવા માટે ૩૫ ગુણે ચુત માર્ગાનુસારી બનવું જ પડશે. એટલે સમકતનું દ્વાર છે 8 માર્ગાનુસારી-ન્યાય ધર્મ જ છે.
હ
: હા હા હા હાજર રહe૦ .: શ્રી જિનપૂજાથી આઠે કર્મોનો નાશ થાય છે :
–પૂ. સા શ્રી અક્ષય ગુણશ્રીજી મ. ?
પરમાર અને તે પકારી શ્રી જિનેશ્વરભગવંતની પોતાની શકિત મુજ એ પોતાના ૬ R દ્રવ્યથી પૂજા=ભકિત કરવી તે વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. દ્રવ્યપૂજા તે દ્રવની મમતા હૈ છે ઉતારવા માટે અને ભાવપૂજાને પામવા માટે છે. પ્રભુની પૂજા-ભક્તિનો મહિમા ગાતાં છે ઉપકારી પરમઈએ જણાવે છે કે –
ચૈત્યવંદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. પ્રભુજીના દર્શનથી દર્શના- વરણીય કર્મને નાશ થાય છે. જયણાપાલનથી વેહનીયમને નાશ થાય છે. પ્રભુનું ગુણ- ગાન કરવાથી મેહનીયમને નાશ થાય છે. દર્શન-પૂજન-ભક્તિ વખતે શુદ્ધ અધ્યવસાથે સંકર નિર્મલ પરિણામોથી અશુભ આયુષ્યકર્મને નાશ થાય છે. ભુનું નામ
સ્મરણ કરવાથી અશુભ નામકર્મને નાશ થાય છે. પ્રભુના વંદન-પૂજનથી નીચગોત્રને ૧ નાશ થાય છે અને યથાશક્તિ પિતાનું દ્રવ્ય વાપરવાથી અંતરાય કર્મને નાશ થાય છે.
વિધિપૂર્વક મંદિરે જવાથી ઢાન-શીલ-તપ અને ભાવ ધમની આરાધના થાય છે.
માટે વિવેકી શ્રાવકેએ ઝટ ભગવાન બનવા માટે વિધિપૂર્વક પ્રભુ પૂજા ભક્તિ રે કરવી જોઈએ. તેમ કરી સૌ પુણ્યવાને ભગવાન બની જાય તે જ મંગલ કામના..