Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
* ૭૪ર :
-
- -
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
દર્શન-પૂજન કરો તે ભગવાનનો વિનય કરો છો. જ્ઞાન ભણવું તે પણ જ્ઞાનનો વિનય
છે. જ્ઞાનની શ્રદ્ધા કરવી તે પણ જ્ઞાનનો વિનય છે. જે જ્ઞાન જેવી રીતે હોય તેવી રીતે ન વર્ણવવું તે ય જ્ઞાનને વિનય છે. તેવી રીતે જ્ઞાનીની સેવા-ભકિત કરવી તે ય જ્ઞાનને 4 વિનય. દેશવિરતિ પાળવી, સદ્હવી તે પણ વિનય. સર્વવિરતિની ભાવના કરવી તે પણ 1 છે. વિનય !
આજના કાળમાં તમે પૈસા પણ ઉઘાડા રાખી ન શકે, સેનું પણ અંગ પર { ચઢાવી ન શકો તેવા કાળને કે કહેવાય? આ પુણ્યને કાળ છે ? ધમને કાળ છે ? 4. આજે તે અધર્મની બોલબાલા છે. ધર્મની મશ્કરી થાય છે. ધર્મ કરનારને પણ ધર્મ ન પર ક્યાં આદર છે ? ધર્મ જેને છોડવાનું કહે તે માંગવાનું બંધ કરે તે આયર
કહેવાય ? એટલે જાતને, પૈસાને, ઘર-કુટુંબ–પેઢી–પરિવારાદિનો આદર છે તેટલો ન ધર્મ પર ક્યાં છે ? ઘર આદિ માટે જેટલું ખર્ચે છે તેટલું ધર્મમાં ખ છે? જેટલો 8 ધર્મ કરે તે ઓછો લાગે છે કે વધારે લાગે છે ? આજે તો ધર્મ કરનારાના ચાર સાથે છે બેસનારા વખાણ ન કરે તે મામલો ખતમ...! આપણે ધર્મ આંખે ચઢે તેવો જોઈએ ? કે હૈયામાં હોય તેવો જોઈએ ? આ દેશ-કાળ તે પૈસા પાછળ ભરી રહ્યું છે. પૈસાનો | ભયંકર દુરૂપગ થઈ રહ્યો છે, સદુપયેગનું નામનિશાન નથી. આ પાપાય કહેવાય છે કે પુણ્યદય કહેવાય ?
* આપણે આપણી ચાલે ચાલવું છે. ભગવાનની આજ્ઞા મુજબ શક્તિ પ્રમાણે જીવવું ? { તે આપણી ચાલ કહેવાય. ગાંડા બોલે તે ચાલે ચાલવું નથી. ઘણાં હમેશા ગાંડા જ છે ન હોય. ઘણુ કોઈ દહાડે ડાહ્યા હોતા નથી. ઘણાને ડાહ્યા માને તે પાગલ જ હોય. આજે ?
પાગલોની સહાયથી કામ ચાલે છે તેથી કોઈ કામમાં ભલીવાર આવતો નથી. બીજાને 8 1 સાચવવી સારું ચાલીએ તે આપણી ચાલ નથી પણ કમની ચાલ છે. 1. આપણે એકલાં કર્મવાદી નથી. આપણે આત્મવાદી પણ છીએ. આપણે આત્માને
કર્મથી અલગ કરનાર ધર્મવાદી છીએ અને અલગ થનાર મોક્ષવાદી પણ છીએ. { જે આત્મવાદી હોય તેને ચોવીશે ય કલાક આત્મા યા હોવો જોઈએ. દરેક કામમાં ! 4 આત્મા યાઢ કરી પગલું મંડાય. કર્મવાદી એટલે જેમ કર્મ કરાવે તેમ મજેથી કરે છે ? છે કર્મવાદી નહિ પણ કર્મ સાથે ઝઘડો કરે તે કર્મવાદી. આત્માને અને કર્મને જુદો પાડ- ક વાની રીત બતાવે છે ધર્મ. તેવા ધર્મને માનનારા ધર્મવાદી કહેવાય.
* પાંચમા આરાના છેડા સુધી સારા જીવ રહેવાના છે. સારા જીવ માટે ખરાબ છે 1 કાળ પણ સારો બની જાય છે. તેને વિચાર કરતા, પરિણામ જોતાં આવડવું જોઈએ.