Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
વર્ષ ૯ અંક ૩૫ તા. ૨૯-૪–૯૭ :
.: ૭૫૫
ક
છે તમારે શું જોઈએ છે ? સાધુ પાસે શા માટે જાવ છો ? દર્શન પૂજનાઢિ પણ શા છે છે માટે કરો છો ? વ્યાખ્યાન કેમ સાંભળો છો ? “સમજુ કહેવરાવી છેટું કરીશ તે તેની છે સજા મારે જ ભેગવવી પડશે ભલે કઈ નહિ જાણતું હોય તે પણ આવી શ્રદ્ધા પણ
છે ખરી ? ટેક તમને સારા કહેતા હોય છતાં પણ જુઠું બોલો ને ? આજે તે છે છે ઉપરથી કહે છે કે સરકારની ચોરી તે ર્યા વિના ચાલે જ નહિ. તેવા લોકોને મેં { કહ્યું છે કે તમે બધા સરકારને લખી મેકલો કે, તમારે આ કાયદો અમે પાળવાના છે નથી, તમારે અત્યારે પકડવો હોય તો અત્યારના પકડીને લઈ જાવ.” પણ કેઈ આવું જ { લખવા તૈયાર નથી તે તે બધાને આસ્તિક કહેવાય ? ગુનો કરો અને અહીં કદાચ ન છે પણ પકડાવ તે ય શું કર્મ સત્તા સજા નહિ કરે? ભગવાન તેને પક્ષપાત કરે ? તેવા- ૧ છે એને બચાવવાને અમે પણ જે દાવો કરીએ તો અમારે આ સાધુપણું મૂકી દેવું પડે !
અની તે અર્થદંડમાં ન આવે? વેપાદ–ધંધાદિ કરવા પડે તે અર્થદંડ કહેવાય. { વગર કારણે જરૂર વિના કરે તે અનર્થદંડ કહેવાય જેની પાસે ખાવા-પીવાઢિ આજ છે વિકાનું સાધન હોય તે છતાં વેપારાઢિ કેમ કરે છે? વગર કારણે વેપારાદિ કરે છે તે જ બધા ઘણું મોટું કરી રહ્યા છે તે સમજાય છે ? આજને મોટેભાગે કહે છે કે અમે 8 અનીતિ–અન્યાયાદિ ન કરીએ તો કુટુંબનું કે જાતનું ભરણપોષણ કરી શકીએ નહિ, છે જીવી શકીએ નહિ. આ વાત સાચી માનું ?
સભા : “રાજઢ નિપજે તે ચેરી અવું પૂજામાં આવે છે. જ્યારે આપ તો ? અનીતિની પાખ્યા કરો છો કે- માલિકનો, મિત્રો, સ્વજનને કે જે કોઈ ભલો આઠમી વિશ્વાસ મૂકે તેનો દ્રોહ કરે તે અનીતિ. તે રાજદંડને બાજુએ રાખી, બાકીની છે બાબતમાં અનીતિ ન કરે તે તેને કેવ કહેવાય ?
ઉ, તેને ગુનેગાર જ કહેવાય ! આજે તમારો ભાગીઢાર તમારા ઉપર વિશ્વાસ 8 મુકે તે ભાગે માર્યો જ જાય. જેને ભાગીઢાર જાગૃત ન હોય અને મૂરખ હોય ! છે તે તેને પૂરો ભાગ આપો ખરા ? તેવાને વિશ્વાસઘાત ન કરતા હોય તેવા R કેટલા મળે "
' જે પિતાના માલિકને, મિત્રને, સ્વજનને કે જે કે વિશ્વાસ મૂકે તેને ઠગે નહિ { તેવાને સારો કહે છે. તમારો માલિક તમારી ઉપર વિશ્વાસ રાખે તો તમે તેની પેઢી છે બરાબર ચલાવો ? આગળ મુનીમને પેઢી સેંપી શેઠીયાઓ નચિત રહેતા હતા તો { આજે આવા વિશ્વાસુ નકર કેટલા મળે ? તમારા નેકરને તમારી પેઢી સપી તમે સૂઈ
શકે ખરા?