Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઇ વર્ષ ૯ અંક ૩૪ તા. ૨૨-૪–૯૭ :
: ૭૩૭
થઇ એટલે ઘોડા ઉપર બેસી આકાશ જણાવે. જ માગે ઉડવા લાગ્યો. ભમતો ભમતો
કુલવજકુમારે ટુંકમાં સઘળે તે ભવમ જરીના મહેલની અગાશીમાં વૃત્તાંત કહી સંભળાવ્યો. A ઉતર્યો મહેલના પગથિયા ઉતરી રાજ - કુમાર ભવનમંજરીના શયનખંડ પાસે
કુમારને વૃત્તાંત સાંભળી કુંવરી ન આવ્યો શયનખંડમાં ધીરેથી પ્રવેશી
વિચારમાં પડી. “આ રાજકુમારે મારી | અધુ ચાલું પાન મૂકીને પિતાના
અસાધ્ય પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી છે. સ્થળે આવી સૂઈ ગયો. સવારે ઉઠતાં
મારે દિવસ આજે ધન્ય બન્યો છે. ભવનમંજરીએ અડધું ચાવેલું પાન
તેથી હું આ રાજકુમારને પતિ તરીકે જોયું. તે વિચારમાં પડી. વલી રાત્રે
સ્વીકારૂં.' ભવનમંજરીએ પોતાની 4 કેણુ અહિંયા આવ્યું કે શું આ
પ્રતિજ્ઞા પ્રગટ કરી. મારા મનની ! { પાન મૂકી ગયું હશે ? જે પાન મૂકી
ઇરછા પરિપૂર્ણ કરે. મારા ભરથાળ ગયું હશે તે ચોક્કસ આજે રાત્રે
બને. કુંવરે પણ તેણીના મનના ભાવ છે છે જરૂર વિશે માટે આજે રાત્રે હું
જાણી ગાંધર્વ વિધિથી લગ્ન કરી 8 જાગતી રહીશ.
લીધા. હવે કુંવર રાત્રી કુંવરીના મહે
લમાં વીતાવે છે અને દિવસે માળીના નિત્યક્રમ પ્રમાણે રાજકુમારીએ ઘરે રહે છે.. હું દિવસ પૂર્ણ કર્યો. રાજકુમારે નગરચર્યા કરીને દિવસ પૂર્ણ કર્યો રાત્રી પડતાં
લજજાવંત કુંવરીએ આ વાત છે કુંવરી લગમાં આડી પડી ઉપઠ માતપિતાને કરી નહીં. આ બાજુ છે. નિદ્રા કરીને સૂઇ રહી. કમાણ પણ કુંવરીના અંગે પણ વિકસવા લાગ્યા. છે ખાટલામ આરોટતો રહ્યો. મધ્યરાત્રી
સખીએ ૧ છે શરૂ થતાં કુંવરે રાજકુમારીના શયન
એકાએક કુંવરીના અંગોમાં કેમ ? ખંડમાં પ્રવેશ કર્યો. કરીથી અધ• ફેરફાર જણાય છે? સખીઓએ કુંવચાવેલું પાન મૂકીને જ્યાં જવા જાય
રીની માતાને આ વાત કરી. વાત ! છે ત્યાં રાજકુમારી સફાળી ઉભી થઇ
સાંભળી માતા તે અવારૂં બની ગઇ છે છે ગઇ. કુમારના વસ્ત્રનો છેડો પકડી ડોળા ફાડીને સખીઓ સામે જોવા 8. લીધો. કુમાર ઉભો રહી ગયા. મધર લાગી. રાણીબાએ તાગ મેળવવા ? રસઝરતી વાણીથી કુંવરીએ પૂછ. રાજાને વાત કરી. તમે કોણ છે? અહી કઈ રીતે આવ્યા હવે શું કરવું? કુંવરીએ અમારી છે અને કયાંથી આવ્યા તે મને કૃપા કરી આબરૂ ધૂણધાણ કરી. દઢ પ્રતિજ્ઞા
પણ