Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
* પુણ્ય પ્રવચના ના સારાંશ
*
સ'સારની કાઈ ચીજનું હું યામાં હવે કાંઇ સ્થાન નથી. ભલે હાય ઘણી કીમતી તેની ફુટી કોડીની કિંમત નથી. અરિહંતની આજ્ઞા નથી તેા જીવનમાં કાંઈ નથી. આજ્ઞાને આરાધના ઉદ્યમ નથી તેા કાંઇ નથી.
સ‘સારમાં રહેવા માટે સંસાર બધા યે જાણવા. હેય ઉપાદેયના વિચાર કરી પછી જ તેને માણવા. હેય વસ્તુ જેને મ્હી છેડવી તેને જોઇએ. ઉપાય ક્રમે ક્રમે મેળવવા મન જોઇએ. સ'સાર સઘળા હૈય છે ને ઉપાદેય એક જ ધર્મ ગુરૂજી હવે સમજાવશે ધતા ગૂઢ મ સમજવા મહેનત કરે તેા કામ ઘણું! સહેલ છે સાધુ નહિ તે શ્રાવક બને સમક્તિના એ મહેલ છે. ધર્મ, અર્થ, કામ, મેાક્ષ એ ચારેય પુરૂષા માં અર્થ, કામ અનઠારી એ કાંઈ પુરૂષા નથી મેાક્ષ એક જ પુરૂષા છે જે મેળવવા જેવા ખરા. તે હેતુ વિણુ કરેલ દામ પણ ખરા પુરૂષા નથી. પાંચેય અને ગુરૂજી સમજાવે છે વિસ્તારથી નાંખે વાસક્ષેપ એ કરવા નિસ્તાર સંસારથી ધર્મ પાંચ મહાવ્રત છે એ સિવાય બીજું કાંઇ નહિ ચાલુ છે એમની મહેનત હવે બન્યા એ સારથી. આ લેાકને પરલેાકની હિતચિ'તા જે ગુરૂ કરે ભાષા આત્મા તણી સુગુરૂ વિષ્ણુ કાણુ ચિંતવે ભેદ છે જે સ`સાર સુખને આત્માના હિત વિષે સમજુ સાનમાં સમિતિ આત્માનું કલ્યાણુ કરે.
';