Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરમ પૂજયપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના * *પુણ્ય પ્રવચા ને સારાંશ
*
સારભૂત છે. લાગે નહિ,
અડે નહિ,
વટવૃક્ષનું
મન મુખ્ય છે ખંધ મનથી મેાક્ષ પણ મનથી જ મળે, ક્રિયા કરે સ‘સારની પણ મન થકી અલિપ્ત રહે, વિષયાના સ’ગથી જેનું મન ખંધાઈ ગયું, તે નર કાઈ પ્રયત્નથી શુ. મુક્તિને વરી શકે ? વિષયાના સુખ ક્ષણિક છે, ઋષ ચ ભૂંડા ભૂત છે, માની મનને પ્રેસવે તે જ મન ૪-મુક્ત છે, સૉંસારના વિચારા બધ થતાં આશ્રવની પીડા છૂટી, હવે લગાવેાસવરમાં મન તે જ સ'સારની કાજળ કેાટડીમાં ડાઘ કોઈ મન એવું રાખવું જેને વિષય કષાય મન એ મૂળ છે સંસારના શરીર-વના પાંદડા-ડાળી જેનુ કાંઈ ચાલે નહિ, મન તણા રસ વિના બુધ્ધિ પણ બંને પાંગળી, શરીરની બધી ક્રિયા હવે થઈ ગઈ વાંઝણી, ક્રિયા ગમે તે કરવા છતાં બધ હવે કોઇ નવ પડે, કમાઁ બંધના પરિણામ સ્વરૂપ, સ`સાર હવે કોઇ નવ વધે. સંસારના સુખ દુઃખ બધા અસર કોઈ કરે નહિ, મન હવે મઝામાં છે તજર ખીજે ફરે નહિ, ક્રમ થકી મુક્ત થાવા લાગ્યુ છે ઘેલુ જીવન, ભગવે તે મજેથી દુ:ખને દુ:ખ થકી ડરે નહિ. સંસારનું કોઇ દુ:ખ નહિ તેા સુખ જીવને મારશે, ઘેાડી લહેર કરાવીને પછી દુર્ગતિમાં લઈ જશે, મરણને યાદ કરે જે રાજતે જ મન ને મારશે, સસારના વિષય મહીં તેને આસક્તિ નવ જાગશે. વળી સ`સારના સુખ પાછળ દોડતા અનિત્યતા અટકાવશે, તેમાં શું સુખ ખાચું છે ? તે જ વિચાર કરાવશે, વિચાર કરતાં સંસાર સુખ પરિણામે દુઃખ લાગશે, સુખની ઈચ્છા છોડીને તે દુ:ખાને આવકારશે.