Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– લઘુ બોધ કથા – દર ૫ રીક્ષા
–૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
કે એક શ્રીમંત શેઠ હતા. એકવાર તેમના હાથે તેલ-ઢોળાઈ ગયું. તો તેમણે બચાવાય છે તેટલું વાસણમાં ભર્યું છેલ્લે બાકી રહ્યું તે પિતાના જૂતા ઉપર ચોપડવા લાગ્યા અને ૬
તેને જરાય દુરૂપયેગ-દુર્થી ન થાય તેની કાળજી રાખી. આ પ્રસંગે તેમની નવી છે વહુએ છે. તે પણ હોંશિયાર હતી. તેથી વિચાર્યું કે મારા સસરા કૃપણ છે કે જે | કરકસર સ્વભાવવાળા તેની પરીક્ષા કરવી જોઈએ.
બે-ચાર દિવસ થયા પછી બપોરના સમયે તે નવી વહુ એક8મ બૂમાબૂમ- ૨ 5 ચીસાચીસ કરવા લાગી, માથું પછાડવા લાગી અને રડવા લાગી. આખું કુટુંબ ભેગું ! 8 થયું. જેમ જેમ ઉપાયે કરે–તો મને ઘણું પીડા થાય છે કહી માથું પછાડવા લાગી. ૧ | ત્યારે શેઠે વાત્સલ્યથી પૂછયું કે-“વહુ બેટા ! આવી પીડા પહેલા ક્યારે થયેલી.?” તેણું છે છે કે મારા પિતાજીને ઘેર આવી માથાના દુ:ખાવાની સખત પીડા થતી. પણ તે મારા ? પિતાજીનું ઘર હતું તે જે ઉપાય કરતા તે મટી જતી.
ત્યારે શેઠે એકદમ વાત્સલ્યથી પૂછ્યું કે ચિંતા કરો મા. તમારા પિતાજીએ જે ઉપાય કરે તે કહો તે હું પણ તે ઉપાય કરી તમારી પીડા દૂર કરૂં.
વહુ-મારા પિતાજી સાચા મોતીને લેપ કરી માથા ઉપર લગાવતા તે પીડા ! , શાંત થઈ જતી અને મને ઘણી જ રાહત થતી.
આનંદમાં આવેલા શેઠ કહે કે–આમાં શું છે? હમણાં જ તમારી પીડા શમાવી ઉં. તેમ કહી તિજોરીમાંથી સાચા મોતી કાઢી તેને લેપ કરવા વાટવા માટે ડીયાર થાય છે. ત્યાં તે વહુ એકમ બેઠી થઈ ગઈ અને કહે કે, મારી પીડા શાંત થઈ ગઈ. શેઠને છે છે નવું નવું લાગ્યું કે આ શું? - એટલે વહુએ તેમના આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું કે જ્યારે તેલ ઢોળાઈ ગયેલ અને આપે આપના જૂતા ઉપર લગાવ્યું તે જોઈ મને થયું કે મારા સસરાજી કૃપણ
છે કે કરકસર સ્વભાવવાળા ? તેની પરીક્ષા કરવા આ બધું નાટક કર્યું તે મને માફ 4 કરે. કૃપણુતા તે દેષ છે અને કરકસરતા તે ગુણ છે.
સૌ વિવેકી વાચકે જીવનને ઉજજવલ બનાવવા કૃપણુતા દેષથી દુર રહો અને છે છે. કરકસરતા ગુણને પામી, આત્મકલ્યાણના મા પ્રગતિ સાધો તે જ ભાવના.