Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
TE
==
=a
n
tes Hol2l1980th
હાલાર ધારક જી વિરાસતીજી મહારાજની - - -
U NCH 24000 euro xã PRIBLOGY PHU Mel yul2014
-તંત્રી
R
હક...
'' :
• ૨૪કરા૬૬,
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ જse .
(૨૯ ). 'સુરેશચંદ્ર કીરચંદ રહી
'' (વઢવ૮) ૨ાજચંદ મ7 &
( 8)
KNNNN
.
ઇઝરાટા વિશgs , મya a .
,
,
5 વર્ષ : ૯] ૨૦૫૩ ફાગણ વદ-૮ મંગળવાર તા. ૧-૪-૯૭ [અંક: ૩૧ ૫
*
*
*
મિચ્છામિ દુક્કડમ
; પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા | ર૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને (પ્રકરણ ૧૫ મું)
–અવ૦) આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં આવી વાત કરી હોય તે વેપારી ઊભા થઈ જતા અને કહેતા કે–“સાહેબ! વેપારી અને ચાર ! વેપારી અને જૂઠ બેલનારો ! તેને પડે છેટે છેતેવું ત્રણ કાળમાં બને નહિ.” આજે કઈ વેપારી એવા હશે જેના ચોપડા બે 5 ન હોય ! જેનધર્મના અનુયાયીઓમાં પણ પિતાના ચોપડામાં જે ન હોય તે ઘર-પેઢીમાં ય ન હોય તેવા કેટલા મળે? તેની પાસે તે જે ચોપડામાં હોય તે જ ઘર અને પેઢીમાં 4 હોવું જોઈએ. આવી દશા જ જેની પણ ન હોય તો તે જૈનધર્મ માટે લાંછનભૂત છે!
લાએ ગૃહસ્થના ઘરને અભંગ દ્વારવાળાં કહ્યાં છે. સુખી શ્રીમંતને ઘેર આવેલ છે 1 કઈ ભુપે જાય નહિ. ભૂખનાં દુઃખની બધાને ખબર છે. માટે લેક પણ કહે છે કે
“પેટ કરાવે વેઠ” એક સુખી ગૃહસ્થ શ્રી સિદ્ધગિરિજી ઉપર ખાધા વિના ચલો. ઉતરતી ! કે વખતે તેને થોડું મોડું થયું. તેથી ભૂખ બહુ લાગેલી માટે ઉતરતી વખતે કેળી કરીને રે ઊતર્યો અને ડેળીવાળાને કહે-જલ્દી ઊતારે. તે દિવસે તેને ભૂખનું દુઃખ કેવું હોય ? તેને અનુભવ કર્યો. ત્યારથી તેને નિર્ણય કર્યો કે મારે ઘેર જે કઈ આવે તેને પહેલા છે 1 જમાડવા અને પછી બીજી વાત કરવી. ભૂખનું દુઃખ ખુબ ભયંકર હોય છે. જમવાના ?
કે
.