Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
T
તે સમયે તમારા ઘેર કેઈ આવે તેને જમાડ્યા વિના ન રહો ને? આજે તો તમારો !
સગાસંબંધી તમારા ઘરે જમવાને સમયે આવે જ નહિ. કેમકે, તમે એમ જ કહો કે– ૧
ખાવા માટે આવે છે! તેમાં ય કંઈ દરિદ્રી આવે છે તે તમને ગમે જ નહિ. તમને ! 5 કાન દેવું બહુ ગમે છે? જે જાડા કાન વિનાને જાય તે ઢાઓ સારે લાગે કે વાંઝિસે ? છે લાગે ? આજે મોટા ભાગને–શ્રીમંતને પણ કમાણી વગરને ઢાડી જાય તે ન ગમે, દાન છે I વિનાના વર્ષોના વર્ષો જાય તે ય વાંધો નહિ. દાન તે ધર્મ છે અને ધન તે અધમ છે ? છે તે તમને દાન ગમે કે ન ગમે?
સભા : બંને ગમે છે.
ઉ. ; ખરેખર બંને ગમે છે તે કમાણી વગરના ટાડા કેટલા જાય છે ? અને ૨ 1 કાન વગરના ટાડા કેટલા જાય છે? રોજ કમાવવાનું મન છે ખરૂં પણ રાજ દાન
દેવાનું મન થાય છે ખરું? છે અધમ કહેવરાવવા માટે ઘણે ભોગ આપ પડે. ધ કહેવરાવવું તે બાપને * માલ છે! આજે મંઝિર-ઉપાશ્રય નભાવવા પડે છે અને ઘર–પેઢી-લગ્નાઢિના ખર્ચા છે છે મથી થાય છે. મંદિરાદિને નભાવવાની ટીપ થાય છે તે તમને નભાવવાની ટેપ કરીએ
તો! આજની તમારી હાલતનું વર્ણન થાય તેમ નથી. આટલા બધા શ્રીમંતે જ્યાં છે વસતા હોય ત્યાં મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાન નભાવવાં પડે તે બને? ધમી માટે 0 કરવાનાં કામ શાએ લખ્યાં છે, તે દર વર્ષે શ્રી પર્યુષણમાં વંચાય છે અને તમે સાંભળે
છે. શક્તિ સંપન્ન શ્રાવકે બાર મહિને ઓછામાં ઓછા એકવાર કરવાનાં તે અગિયારે કામે જે એકવાર તે કરતાં હતા તે કદી ટીપ કરવી ન પડે! તમારી આવકના કેટલાક 8 ટકા દાનમાં જાય છે?
સભા : અસુક ટફ જાય છે. - ઉ૦ : અ ય ઉંઠા ભણાવવાની મહેનત કરે છે.
તમારે મન પસે તે કમાવો જ જોઈએ અને દાન તે કરવું પડે માટે કરવાનું. ! ધમ જીવ મરે ત્યાં સુધી વેપાર કરે ? ધમ જીવ તે મરે ત્યાં સુધી ધર્મ ફરે. તાન ૧ વગરને તે તેને હાડ ન જાય. કાન વગર તો તેને ચેન ન પડે. માટે તે દ્રવ્યથી ૧ સાધ્ય એવા દરેક ધર્મનાં કર્તવ્યને કર્યા જ કરે. મંદિર બાંધે શ્રી જિનબિંબ ભરાવે,
ઉપાશ્રય બાંધે, ઉત્સવ-મહોત્સવ કરે. તે તે માને કે શ્રી જિનભકિતમાં જેટલું મારું દ્રવ્ય | કે વપરાય તે જ સફળ છે અને શ્રી જિનની આજ્ઞા મુજબ સાતે લેવામાં અને અનુકંપા કે { જીવદયામાં ખર્ચાય તે સફળ છે. બાકી સંસારમાં વપરાય તે તે પાપરૂપ છે. (ક્રમશ:) 1